મેંદરડાનાં જીંજુડા ગામે રહેતા મનીષાબેન અરવીંદભાઈ દેગામાનાં ઘરની બાજુમાં રહેતા કાન્તીભાઈ રામભાઈ ગરસાણીયા અને તેની પત્ની ભાનુબેન, દીકરી મીરાબેન, દીકરો વિજય પાણી અને કચરો નાંખતા હોય જે અંગેની ના પાડતા…
જૂનાગઢમાં રહેતા એક યુવાને બેકારીથી કંટાળી માનસીક હતાશામાં આવી જઈ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું. બી-ડીવીઝન પોલીસમાંથી આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં ગીરીરાજ મેઈન રોડ ઉપર સાંઈબાબા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૭૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…
સોરઠ પંથકમાં આવેલી નદીઓમાં કેમીકલયુકત દુષિત પાણીને લઈને ભારે વિરોધનાં સુર ઉઠવા પામેલ છે. ખાસ કરીને જેતપુરનાં ડાઈંગ ઉધોગ દ્વારા કેમીકલ યુકત પાણી છોડવામાં આવતું હોય જેને લઈને નદીઓમાં પ્રદુષણ…
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે વહેલી સવારે ચાર વાગ્યે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે…
જૂનાગઢ સહિત ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું આક્રમણ ડિસેમ્બર માસ દરમ્યાન સતત રહયું હોય અને જાન્યુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં ઠંડીનું જાેર રહયું હતું અને જેને લઈને જનજીવન પ્રભાવિત રહયું છે. દરમ્યાન ગઈકાલે…
માણાવદર-વેળવા-ચૂડવા રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે તેમાં માણાવદરના જીઈબી ચોકથી દોઢેક કિ.મી. સુધી પટ્ટીમાં બુરવાનું કામ ચાલુ છે. આ કામગીરીમાં વપરાયેલ મટીરીયલ હલકી ગુણવત્તાનું વપરાયું હોવાનો આક્ષેપ કરી…
વેરાવળમાં બિરલા મંદિરની પાછળ આવેલ પૌરાણીક જાલેશ્વર મંદિરે પહોંચવાના રસ્તા ઉપર વચ્ચે નદી અને દરીયો આવે છે. તે સ્થળે પુલ બનાવવાના કામનું ખાતમુર્હુત ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી પૂર્વે કરાયેલ હતું. જે…
સોમનાથ સાંનિધ્યે એક વર્ષથી રખડતો ભટકતા રાજસ્થાનના અજમેર જીલ્લાનાં ડ્રાઇવીંગ કરતા માનસીક બિમારીથી પીડીત આધેડની પોલીસે હિસ્ટ્રી જાણી હતી. જે માહિતી સ્થાનીક એક રાજસ્થાનનાં શખ્સ થકી રાજસ્થાનના લોકલ સોશ્યલ મિડીયા…
પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીવલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના પુત્ર ગુંસાઈજી પ્રભુચરણનો પ્રાગટોત્સવ સર્વત્ર ધામધૂમથી ઉજવાય રહ્યો છે. આ ઉત્સવને જલેબી ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તકે ગૌસ્વામી શ્રીઅંજનરાયજી નવનીતરાયજીએ જણાવ્યું હતું…