ગુજરાત કલાવૃંદનાં સહયોગથી માંગરોળ કલાવૃંદનાં કલાનાં સાધકો માટે માંગરોળ તાલુકાનાં કન્વિનર મિહિરભાઈ વ્યાસ દ્વારા તા.પ-૧-ર૦ર૧નાં રોજ પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં માંગરોળ તાલુકાનાં કલાકારોને…
જૂનાગઢમાં દિક્ષાંત સમારોહ કાર્યક્રમમાં રાજ્ય સરકારે બનાવેલા કોરોના વાયરસના નિયમો નેવે મૂકાયા હતા. જાણે રાજ્યમાં કોરોના જતો રહ્યો હોય તેમ દિક્ષાંત પરેડ પહેલા એલઆરડી જવાનો ગરબે ઘૂમીને નિયમોના ધજાગરા ઉડાવ્યા…
રાજય સરકારે તાલુકા વિકાસ અધિકારી કક્ષાના ૧૮ અધિકારીઓની બદલી કરી છે. આ અંગે ગઇકાલે પંચાયત વિભાગના નાયબ સચિવ આશિષ વાળાની સહીથી હુકમ કરવામાં આવ્યો છે. વલ્લભીપુરના અમી પટેલ વિકાસ કમિશ્નર…
ગીર સોમનાથ જીલ્લાની મોટી ઔદ્યોગીક કંપની જીએચસીએલમાં કર્મચારી યુનીયનની ચુંટણી યોજાય હતી. જેમાં સાત વર્ષથી વિજેતા થતા એમ્પલોયઝ યુનીયનને કારમી પછડાટ આપી બીએમએસ યુનીયનનો જંગી લીડથી વિજય થયો હતો. આ…
શહેર તથા ગ્રામ્ય પંથકમાં પતંગોત્સવની સાથે મકરસંક્રાંતિ માટે માહોલ જામ્યો છે. એક વખતે ખાલી દેખાતું આકાશ રંગબેરંગી પતંગોથી સંક્રાંતમાં ભરાઇ જશે. ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સાતેક વર્ષની લોકોમાં…
ગૌહત્યા વિરોધી વટહુકમને કર્ણાટકના રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. જે મુજબ આ કાયદા હેઠળ ફક્ત ખરી રીતે ગૌહત્યામાં સંકળાયેલ નહીં હોય પણ જેઓ પશુઓના વેંચાણમાં સંકળાયેલ હોય તો એમને પણ…
ધરતી છેલ્લા ૫૦ વર્ષમાં કોઈ પણ સમયથી વધારે ઝડપથી ફરી રહી છે. વૈજ્ઞાનિક હવે આ વાતથી ચિંતિત છે કે આને કઈ રીતે મેનેજ કરી શકાય. અત્યારે ધરતી તેની સામાન્ય ગતિથી…