જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કિરીટભાઈ પટેલે માર્કેટીંગ યાર્ડનું સુકાન સંભાળતાની સાથે જ ખેડૂતોનાં વિકાસઅર્થે અને ખેડૂતલક્ષી કામગીરી શરૂ કરી દીધેલ છે. શાકભાજી, ફળફળાદી સબ યાર્ડમાં પોતાની જણસી વેંચવા માટે આવતા…
માણાવદર તાલુકાના નાકરા ગામના યુવાનોએ રૂા.૧.૨૫ લાખ જેટલો ખર્ચ કરી બે હજાર જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું છે. ગામને હરિયાળુ બનાવવુું પાંચ હજાર વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા સંકલ્પ કર્યો…
જૂનાગઢ જિલ્લાના માંગરોળના શાપુર ગામના વતની આર્મી જવાન રમેશભાઈ પાંચાભાઈ ચાવડા છેલ્લા ૧૯ વર્ષથી આર્મીમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા અને છેલ્લે ફરીદકોટ ફરજ બજાવી રહ્યા હતા. ૧૯ વર્ષથી દેશની…
સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા ઉનાનાં લામધારનાં પાટિયા પાસે બાયપાસ રોડ નજીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મેેચમાં ઉનાની જય માતાજી ટીમનો વિજય થયો હતો. #saurashtrabhoomi #media…
જૂનાગઢ શહેરનાં સેવાભાવી અગ્રણી શફીભાઈ સોરઠીયાની જૂનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાની સૂચના મુજબ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ…
દેશમાં ભલે કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ ધીમી થઈ હોય પરંતુ રોજેરોજ તેના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૨૦૦થી વધુ નોંધાઈ રહી છે. તેથી જ હવે દેશમાં કુલ મૃત્યુઆંક એકાદ દિવસમાં…
માઘ મેળાને હિન્દુ ધર્મમાં બહુ ખાસ મહત્વ અપાય છે ત્યારે સંગમની રેતી પર વિશ્વ પ્રસિદ્ધ માઘ મેળો આ વખતે ૧૪ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થશે. વિશ્વના આ સૌથી મોટા મેળાની તૈયારીઓ…
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા સ્થિત પોન્ગ ડેમ વિસ્તારમાં ૧૮૦૦થી વધુ પ્રવાસી પક્ષીઓના રહસ્યમય મોતને કારણે અફડા તફડી મચી ગઈ છે. કાંગડા વહીવટીતંત્રે આગામી આદેશો સુધી ડેમ જળાશયમાં થતી તમામ ગતિવિધિઓ…