Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં અગાઉના મનદુઃખે હુમલો, માર માર્યો

જૂનાગઢમાં અગાઉનાં મનદુઃખે માર મારવાનો બનાવ બનેલ છે. અલ્પેશ રજુભાઈ હુંબલ, રહે. નાગરીક બેંક સોસાયટી વાળાએ યશ રૂપારેલીયા (ટીંબાવાડી) તથા મેઘનાથી (દિપાંજલી) વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપી…

Breaking News
0

બાંટવા ખારા ડેમ વિસ્તારમાં પ૩ પક્ષીઓના મૃત્યું બર્ડ ફલુથી થયાની આશંકા, ફફડાટ

દેશમાં વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાયા બાદ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે ૨ જાન્યુઆરીએ સંખ્યાબંધ મૃત પક્ષીઓ મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પક્ષીઓનાં મૃત્યુ બર્ડ ફ્લૂથી થયાં છે કે…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા, ૧૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૬, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર ઠંડીનો દોર યથાવત, જૂનાગઢ ટાઢુંબોળ, ૮.૭ ડિગ્રી તાપમાન

મકરસંક્રાતિનું પર્વ નજીક આવી રહયું છે તેમ તેમ પવન અને ઠંડીનું પ્રમાણ વધી રહયું છે. ડિસેમ્બર માસ આખો કાતિલ ઠંડીથી ભરપુર રહયો છે અને જનજીવન અતિશય ઠંડીમાં પ્રભાવિત થયું છે.…

Breaking News
0

જૂનાગઢમાં ૧૩ મોબાઈલ એસઓજી પોલીસે શોધી કાઢી મુળ માલિકોને પરત કર્યા

ભવનાથ મેળામાં કે અન્ય જગ્યાએ ગુમ થયેલા ૧.૪૧ લાખના ૧૩ મોબાઈલ એસઓજીએ શોધી કાઢી તેના મુળ માલિકને પરત કર્યા છે. ગુમ થયેલા મોબાઈલી શોધી કાઢી તેના મુળ માલિકને પરત કરવા…

Breaking News
0

આજે જૂનાગઢ સહિત રાજયભરનાં સસ્તા અનાજનાં દુકાનદારો વિવિધ પ્રશ્ને હડતાળ ઉપર : પ્રશ્નનો નિવેડો નહીં આવે તો બેમુદતી હડતાળ પડાશે

આજે સોમવારે જૂનાગઢ શહેર તથા જીલ્લાનાં સહિત ગુજરાતભરના ૧૬ હજારથી વધારેે સસ્તા અનાજના દુકાનદારો એક દિવસની પ્રતીક હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેને લઈને વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી છે. વધુમાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ઉનાથી કિસાન સર્વોદય યોજનાના બીજા તબકકાનો આરંભ કરાવતા મુખ્યમંત્રી રૂપાણી

ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતેથી ગઈકાલે રવિવારના રોજ કિસાન સુર્યોદય યોજનાનો મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સર્વોદય યોજનાનો તા.૨૪ ઓકટોબરએ શુભારંભ કરેલ હતો.…

Breaking News
0

પત્રકારો હરહંમેશ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કઠીન કાર્ય કરે છે

ગીર-સોમનાથ જીલ્લા પત્રકાર એકતા સંગઠનના હોદેદારોની રચના થતા પ્રમુખ તરીકે હેમલભાઇ ભટ્ટની પસંદગી કરવામાં આવેલ હતી. આ તકે સંગઠનના પ્રદેશ પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયાએ પત્રકારો લોકોના પ્રશ્નોને વાચા આપવાની સાથે લોક…

Breaking News
0

વેરાવળ સિવીલ હોસ્પીટલના તબીબો અને સ્ટાફે કોરોનામાંથી મુકિત માટે ૭ કી.મી.ની સોમનાથ મંદિર સુધી પદયાત્રા કરી

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો વ્યાપ ન ફેલાય તે માટે ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળ સિવીલ હોસ્પીટલના સુપ્રીટેન્ડન્ટના નેજા હેઠળ મેડીકલ સ્ટાફે વેરાવળથી સોમનાથ સુધીની પદયાત્રા કરી સોમનાથ મહાદેવને દેશવાસીઓને કોરોનામાંથી…

Breaking News
0

લોઢવા : એસટીના કંડકટરની પ્રમાણિકતા

રાજકોટ-કોડીનાર રૂટની એસટી બસમાં કંડકટર તરીકે લોઢવાના યુવાન વાઢેરભાઈ ફરજ ઉપર હતા ત્યારે ગડોદરથી એસટી બસમાં મુસાફર બેઠા હતા જે પાટણ ઉતર્યા ત્યારે કંડકટર વાઢેરભાઈની નજર પાકીટ ઉપર પડતા અને…

1 832 833 834 835 836 1,352