ભારતની સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાઓનો સમગ્ર વિશ્વમાં પ્રચાર-પ્રસાર થાય, વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભા અને શકિતને પ્રોત્સાહન મળે તેમજ શિક્ષણમાં કલા, સંસ્કૃતિ અને સાહિત્યની પ્રભાવક અસરો ઉભી થાય તેવા ઉદ્દેશથી સરકાર…
સામાન્ય રીતે જયારે કોઈપણ હોટેલ અથવા લોજ બનાવવામાં આવે છે ત્યારે ખુબજ મજબુતાઈથી બનાવવામાં આવે છે. જે વર્ષો સુધી ટકી રહે છે. પરંતુ વિશ્વમાં એક હોટેલ એવી છે કે દર…
માણાવદરના બાંટવા ખારો ડેમ પાસે ૫૩ જેટલા પક્ષીઓના મોત થયા હતા જ્યારે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં મંગળવારે સવારના સમયે વધુ બે પક્ષીઓના મોત નિપજ્યા છે. ઇન્ચાર્જ નાયબ પશુપાલન અધિકારી ડી.ડી.…
રાષ્ટ્રીય ઉપભોકતા આયોગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં ગ્રાહકનાં બેંક ખાતામાંથી હેકર્સ જાે નાણાં ગાયબ કરશે તો તેની જવાબદારી બેંકની રહેશે. ગ્રાહકનાં ખાતામાં જમા રાશિની સુરક્ષાની જવાબદારી બેંકની હોવાનું…
રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં ગઈકાલે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. ગુજરાત સરકારે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો માટે ર્નિણય લીધો છે. હવેથી તમામ શિક્ષક-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી…
કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાના ઉત્તર ગુજરાતના પ્રથમ ચરણનો બાયડ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને ખુલ્લી મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, કિસાન સૂર્યોદય યોજના…
ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં રિપીટ થિયરી અપનાવવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના ઈશારા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન જે ચૂંટાયેલા…
વેરાવળ-કોડીનાર વચ્ચે નવી રેલ્વે લાઇન નાંખવાના પ્રોજેકટના લીધે સર્જાયેલ વિવાદના નિવેડા માટે ગીર સોમનાથ જીલ્લા નાયબ કલેકટરની અધ્યક્ષતામાં રેલ અધિકારીઓ અને ખેડુત આગેવાનોની બેઠક મળી હતી. જેમાં રેલ અધિકારીઓએ લાઇન…