જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૬, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૦,…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં આગામી શુક્રવાર સુધી હાડ ધ્રુજાવતી ઠંડીનો દોર હજુ પણ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગની છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ કોલ્ડવેવની શકયતા છે. જેમાં…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વેકસીન માટે તંત્રે તમામ તૈયારીઓ પુર્ણ કરી સજજ છે. ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તથા તાલાલા એમ બે કેન્દ્રો ઉપર કોરોના રસીની ડ્રાય રન સફળતા પુર્વક…
કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને કુતિયાણા વિધાનસભા મતક્ષેત્રના વિવિધ ગામડાઓના માર્ગ અને મકાન વિભાગ રાજય અને (પંચાયત) હસ્તકના સાત વર્ષ કે તેથી વધુ…
જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીની પલ્લવીબેન વિરાભાઈ રાવલીયાએ એમએ સમાજશાસ્ત્રમાં ૮પ ટકા સાથે ઉત્તિર્ણ થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પલ્લવીબેને સમાજશાસ્ત્રમાં એમફીલમાં ૭૯ ટકા સાથે પ્રથમ રેન્ક મેળવેલ છે. આ…
જૂનાગઢ શહેરમાં લોકોને યોગ અંગેનું પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે યોગના વર્ગ શરૂ થઈ રહયા છે. આવતીકાલે બાબા રામદેવ પ્રેરીત યોગ વર્ગ એસટી કોલોની મોતીબાગ ખાતે બપોરનાં ત્રણ કલાકે…