કોરોના મહામારીનાં સમયકાળ દરમ્યાન માસ્ક પહેર્યા વગર નિકળતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢમાં ઝાંસીની રાણીની પ્રતિમા નજીકનાં રોડ ઉપર પોલીસની કાર્યવાહી સામે રૂકાવટ કરવા અંગેેની…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૩,…
સોરઠ પંથકમાં દાંત કડકડાવતી ઠંડીનો માહોલ હજુ યથાવત રહયો છે અને શનિવાર સુધી હજુ ઠંડી હટે તેમ નથી તેમ હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્યું છે. આજે જૂનાગઢ શહેરનું મેકસીમમ તાપમાન ૧ર.૪…
ભારતમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય નકલી પત્રકારો અને બનાવટી ચેનલો ઉપર કબજાે મેળવવા માટે તૈયારી કરી લીધી છે. તદ્દઉપરાંત જે લોકો આર.એન.આઈ ના (Registrar of Newspapers for India)ના નામે અખબારો…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૧માં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તથા ધો.૧૨ સાયન્સની પરીક્ષાની ફી જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે જ બોર્ડ દ્વારા ફીમાં…
સમગ્ર શિક્ષા જૂનાગઢનાં આઈઇડી વિભાગ દ્વારા બ્રેઈલ લીપીના સર્જક લુઈ બ્રેઈલનાં જન્મ દિવસની ઉજવણી ઓન લાઇન વચ્ર્યુઅલ ક્લાસ રૂમના માધ્યમથી કરવામાં આવી હતી. ૪ જાન્યુઆરી, ૧૮૦૯ માં જન્મેલા લુઈ બ્રેઈલએ…
જૂનાગઢમાં આજે અંધકન્યા છાત્રાલય દ્વારા લુઇ બ્રેઇલનાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અંધકન્યા છાત્રાલય દ્વારા યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા, લુઇ બ્રેઇલ, વંદના બ્રેઇલ લેખન સ્પર્ધા અને બ્રેઇલ વાંચન…