કોરોના મહામારીના રાજ્યમાં ફરી એકવાર કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો હોઈ તંત્ર થોડીક રાહત અનુભવી રહેલ છે. ત્યારે યુ.કે.થી આવનારા યાત્રીઓને લઈ હવે ફરી ચિંતામાં વધારો થવા પામ્યો છે. યુ.કે.માં…
વંથલી તાલુકાનાં બાલોટ ગામે રહેતા મનસુખભાઈ મનજીભાઈ ચાવડા (ઉ.વ.પપ)એ પોતાને કમરમાં રગ દબાઈ જતા તેનો જમણો પગ હલન-ચલન કરી શકતો ન હોય જેથી તેઓે ચાલી શકતા ન હોય અને આખરે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧,…