Author Abhijeet Upadhyay

Breaking News
0

સોરઠ પંથકમાં ઠંડીમાં ઘટાડો, જનજીવનમાં રાહત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા દસ દિવસ થયાં કાતિલ ઠંડીનો દોર ચાલી રહયો હતો. તે દરમ્યાન ગઈકાલથી ઠંડીનો ઘટાડો નોંધાયો છે જેને લઈને જનજીવનમાં રાહત પહોંચી છે. જૂનાગઢ શહેરમાં એકજ…

Breaking News
0

ગાંજાની હેરાફેરી કરતાં શખ્સને જૂનાગઢ એસઓજી પોલીસે ઝડપી લીધો

ગાંજા જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા શખ્સને એસઓજી પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વંથલી તાલુકાનાં કણજડી ગામનો શખ્સ સુરતથી ગાંજાે મંગાવી છુટક વેંચતો હોવાની બાતમીના…

Breaking News
0

જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર આવેલ દુકાનમાંથી દારૂની ૬૩ બોટલ સાથે બે શખ્સને ઝડપી લેવાયા

જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર આવેલ એક દુકાનમાં દારૂ છુપાવાયો હોવાની બાતમીનાં આધારે પોલીસે રેઈડ કરી બે શખ્સોને ઝડપી લીધા હતાં. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર અને પોલીસ…

Breaking News
0

માંગરોળનાં ખોડાદા ગામે મતદાર યાદી સુધારણા અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી

ગુજરાત રાજ્ય સરકાર ચુંટણી પંચ આયોગ વિભાગ માધ્યમથી મતદાર યાદી સુધારણા ૨૦૨૧ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું છે. ૧૮ વર્ષના યુવક, યુવતિઓને ભારત દેશનાં લોકશાહી શાસનમાં મતદાનનો અધિકાર…

Breaking News
0

કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

કેશોદના જલારામ મંદિરે દર મહીનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરાતું હતું પરંતું લોક ડાઉન બાદ કેમ્પનું આયોજન બંધ કરાયું હતું. કેમ્પ બંધ રહેતા આર્થિક…

Breaking News
0

માંગરોળના લોએજ ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રસ્તાનું કામ શરૂ કરાયું

ગુજરાતની વર્તમાન સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ વિકાસ કામો દ્વારા લોકોને સુવિધાઓ આપવામાં અગ્રેસર રહી છે જેમાં જે તે મત વિસ્તારના ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી ગામડામાં વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે. જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં ત્રિશુલ દીક્ષાવિધિનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં પ્રખંડ-૨ અંતર્ગત વોર્ડ નંબર ૯ માં આવેલ ઉપરકોટ નજીક રામજી મંદિરે શનિવારે૧૧ હોમાત્મક હનુમાન ચાલીસા પૂર્ણ કર્યા પછી ૬૦ બજરંગીઓએ ત્રિશુલ દીક્ષા લીધી હતી. આ વિસ્તારના તમામ ગૌરક્ષકો, યુવાનો…

Breaking News
0

નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડલધામ મંદિરે સમાજલક્ષી ચિંતન બેઠક યોજાઈ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રવિવારે મહત્વની ચિંતન બેઠક મળી હતી. શ્રી ખોડલધામ મંદિર ખાતે મળેલી આ બેઠકમાં લેઉવા પટેલ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયને…

Breaking News
0

લોઢવા મુકામે પ્રમુખ સ્વામીનાં જન્મ દિવસે ગેઈટનું લોકાર્પણ કરાશે

પ્રમુખ સ્વામીની પ્રેરણાથી લોઢવામાં સ્વામીનારાયણ મંદિર બનાવેલ હતું. આ મંદિરનું તોરણીયું પ્રવેશ દ્વાર પડી જતાં લોઢવાનાં સરપંચ ગોવિંદભાઈ ભોળાએ આ જગ્યાએ પ્રવેશ દ્વાર બનાવેલ. આ પ્રવેશ દ્વારનું નામ પ્રમુખ સ્વામી…

Breaking News
0

ઉબેણ અને ભાદર નદીને પ્રદુષિત કરતી પાણીની પાઈપલાઈન રીપેર કરાય છે : તંત્ર

જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગત મિટીંગનો પડતર પ્રશ્ન જેતપુરના કારખાનેદારો દ્વારા ફેલાવાતું પ્રદુષિત પાણી જે મજેવડી, ઝાલણસર, માખીયાળા, ધંધુસર વગેરે ગામોને અસરકર્તા…

1 861 862 863 864 865 1,352