પ્રમુખ સ્વામીની પ્રેરણાથી લોઢવામાં સ્વામીનારાયણ મંદિર બનાવેલ હતું. આ મંદિરનું તોરણીયું પ્રવેશ દ્વાર પડી જતાં લોઢવાનાં સરપંચ ગોવિંદભાઈ ભોળાએ આ જગ્યાએ પ્રવેશ દ્વાર બનાવેલ. આ પ્રવેશ દ્વારનું નામ પ્રમુખ સ્વામી…
જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગત મિટીંગનો પડતર પ્રશ્ન જેતપુરના કારખાનેદારો દ્વારા ફેલાવાતું પ્રદુષિત પાણી જે મજેવડી, ઝાલણસર, માખીયાળા, ધંધુસર વગેરે ગામોને અસરકર્તા…
રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શની -રવિવારના વિકેન્ડ કરવા ગુજરાત, મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા નાના મોટા ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યા હતા. દુનિયાભરમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં ધંધોરોજગાર…
નવા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનો દિલ્હીમાં ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે, ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો કહે છે કે, નવા કાયદામાં સંગ્રહખોરીની છૂટ આપવામાં આવી છે. કાયદામાં સુધારો કરાતાં…
કેશોદમાં એસબીઆઇ બેંકની વેરાવળ રોડ ઉપર આવેલ પેટા બ્રાંચમાંથી ૧૭ હજાર જેટલા બેંક એકાઉન્ટ એસબીઆઇની મુખ્ય બ્રાંચમાં ટ્રાન્સફર કરી દેવાના બેંકના સતાધીશોના ર્નિણય સામે શહેર ભાજપના મંત્રી બીજલભાઇ સોંદરવાએ સવાલ…
જૂનાગઢ નજીકના ચોકલી ગામે મોડીરાત્રીના એકી સાથે પાંચ સિંહોએ લટાર મારી હતી. સિંહ પરિવાર ગામની શેરીમાં આવી ચડતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે મળતી વિગત જંગલ વિસ્તાર છોડી…
સેન્ટ્રલ ઓર્થોકેર હોસ્પિટલ જૂનાગઢ ખાતે આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ડો.કશ્યપ આરદેશણા દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે રાહતદરે ગોઠણનાં ઓપરેશન, જાેઈન્ટ રીપ્લેશમેન્ટ તેમજ ઓર્થોસ્કોર્પી કરાવવાની અમુલ્ય તક છે. આ અંગે વધુ…
માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમીતીનાં મંત્રી નિલેશભાઈ મહેતાએ જણાવેલ છે કે માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમીતી સર્વોદય યોજના અને દાતાઓનાં આર્થિક સહાય, કોરોના મહામારી સમયે તૃતીય વૃધ્ધજન-જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવા…