Author Abhijeet Upadhyay

Breaking News
0

સુત્રાપાડાના શૈક્ષણીક સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સુત્રાપાડાના ડો. ભરત બારડ શૈક્ષણીક સંકુલમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ રાવની પ્રેરણાથી ગીર સોમનાથ જીલ્લા શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. પૂર્વ રાજ્યમંત્રી જશાભાઈ બારડે શિક્ષણાધીકારી રાજેશભાઈ ડોડીયા,…

Breaking News
0

માંગરોળમાં રોમીયોગીરીનાં મામલે હિન્દુ સંગઠનોએ તંત્રને આવેદન આપ્યું

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સાથે ૨૫ જેટલા હિન્દુ સંગઠનોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળમાં વધતી જતી રોમીયોગીરી  તેમજ ધુમ બાઈક ચલાવી બહેન દિકરીઓની છેડતીની ઘટનાઓને ગંભીરતાથી…

Breaking News
0

કોયલી ગામેથી હદપારી ભંગનાં ગુનામાં એક શખ્સ ઝડપાયો

વંથલીનાં કોયલી ગામેથી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચની ટીમે દિલીપ વીરાભાઈ પરમારને હદપારી ભંગના ગુનામાં ઝડપી લીધો હતો. આ શખ્સને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ વંથલીના હુકમથી જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર અને રાજકોટ જીલ્લાની હદ…

Breaking News
0

માંગરોળમાં બસ સ્ટોપને તોડવાને બદલે તેની મરામત કરવા માંગ

માંગરોળ નગરપાલિકા હદ વિસ્તારમાં સેક્રેટરીએટ બિલ્ડીંગ સામે આવેલ બસ સ્ટોપનું ડીમોલેશન કરવા તાલુકા પંચાયત માંગરોળએ કરેલ ઠરાવની અમલવારી થતી અટકાવી બસ સ્ટોપની જરૂરી મરામત કરાવવા માંગરોળ સુધરાઈને આદેશ કરવા સુધરાઈ…

Breaking News
0

ધી ગુજરાત લેન્ડ પ્રોહિબીશન એકટ અંતર્ગત ગૌચરની જમીન ઉપર દબાણ કરનારા ભૂમાફિયાઓ સામે પગલાં લેવા જૂનાગઢ જિલ્લા કલેકટરને રજૂઆત

જૂનાગઢ જિલ્લામાં અનેક જગ્યાએ ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર કબ્જાે કરાયો હોય ભૂમાફિયા સામે નવા કાયદાની અમલવારી કરાવી પગલાં લેવા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં બુટલેગરનો બંગલો તોડી પાડવાનાં વિરોધમાં ભાજપનાં આગેવાને રાજીનામું આપ્યું

હાલમાં જ જૂનાગઢ એસ.ડી.એમ. અને મામલતદારના સંયુક્ત ઓપરેશનમાં જૂનાગઢ શહેરની મધ્યમાં ગાંધીગ્રામના પોશ વિસ્તારમાં આવેલ રજવાડી બંગલાને તોડી પાડવામાં આવ્યો હતો. આ બંગલો જૂનાગઢ વિસ્તારના સંજય ડોસાનો હોય, ત્યારે અધિકારીઓની…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન પ.પ ડિગ્રી

જૂનાગઢ ખાતે આજે સવારે લઘુતમ તાપમાન ૧૦.પ ડિગ્રી નોંધાયું હતું જેના પરિણામે સમગ્ર વિસ્તર ઠંડોગાર થઈ ગયો હતો. આજની તિવ્ર ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા રહેતાં ઠંડીની તિવ્રતા…

Breaking News
0

દ્વારકાની આગ લાગી એ આદિત્ય હોસ્પિટલ લાંબા સમયથી ગેરકાયદેસર ધમધમતી હતી !

દ્વારકામાં જુની નગરપાલિકા પાસે ગીચ વિસ્તારમાં આવેલ દેવભૂમિ મેડીકલ અને પૃથ્વીરાજસિંહ ચોહાણની આદિત્ય હોસ્પિટલમાં અગિયાર દિવસ પહેલા ભયંકર આગ લાગેલ હતી. ત્યારે ગીચ વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ…

Breaking News
0

ડો. ડબાવાલા દર રવિવારે ઓનલાઈન વ્યસનમુકિત અંગે માર્ગદર્શન આપશે

ગુજરાત રાજયનાં વ્યસનમુકિત પુરસ્કર્તા ડો. એ.જે. ડબાવાલા દર રવિવારે સવારનાં ૧૦ થી ૧ મો. ૮૧૪૦પ ર૬૩૪૯ ઉપર ઓનલાઈન કોઈપણ વ્યસન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપશે. જે લોકો વ્યસન છોડવામાં મુશ્કેલી અનુભવતા…

Breaking News
0

વેરાવળથી વીરપુર સુધીની પદયાત્રાનું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળથી વિરપુર સુધીની પદયાત્રાનું આયોજન આગામી તા.૨૫, ૨૬, ૨૭ ડીસેમ્બરના રોજ કરવામાં આવેલ છે. જયારે આ વખતે કોરોના મહામારી હોવાથી સરકારની ગાઇડ લાઇન મુજબ…

1 865 866 867 868 869 1,353