માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સાથે ૨૫ જેટલા હિન્દુ સંગઠનોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળમાં વધતી જતી રોમીયોગીરી તેમજ ધુમ બાઈક ચલાવી બહેન દિકરીઓની છેડતીની ઘટનાઓને ગંભીરતાથી…
જૂનાગઢ જિલ્લામાં અનેક જગ્યાએ ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર કબ્જાે કરાયો હોય ભૂમાફિયા સામે નવા કાયદાની અમલવારી કરાવી પગલાં લેવા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી…
હાલમાં જ જૂનાગઢ એસ.ડી.એમ. અને મામલતદારના સંયુક્ત ઓપરેશનમાં જૂનાગઢ શહેરની મધ્યમાં ગાંધીગ્રામના પોશ વિસ્તારમાં આવેલ રજવાડી બંગલાને તોડી પાડવામાં આવ્યો હતો. આ બંગલો જૂનાગઢ વિસ્તારના સંજય ડોસાનો હોય, ત્યારે અધિકારીઓની…
જૂનાગઢ ખાતે આજે સવારે લઘુતમ તાપમાન ૧૦.પ ડિગ્રી નોંધાયું હતું જેના પરિણામે સમગ્ર વિસ્તર ઠંડોગાર થઈ ગયો હતો. આજની તિવ્ર ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા રહેતાં ઠંડીની તિવ્રતા…
દ્વારકામાં જુની નગરપાલિકા પાસે ગીચ વિસ્તારમાં આવેલ દેવભૂમિ મેડીકલ અને પૃથ્વીરાજસિંહ ચોહાણની આદિત્ય હોસ્પિટલમાં અગિયાર દિવસ પહેલા ભયંકર આગ લાગેલ હતી. ત્યારે ગીચ વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ…
ગુજરાત રાજયનાં વ્યસનમુકિત પુરસ્કર્તા ડો. એ.જે. ડબાવાલા દર રવિવારે સવારનાં ૧૦ થી ૧ મો. ૮૧૪૦પ ર૬૩૪૯ ઉપર ઓનલાઈન કોઈપણ વ્યસન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપશે. જે લોકો વ્યસન છોડવામાં મુશ્કેલી અનુભવતા…
દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળથી વિરપુર સુધીની પદયાત્રાનું આયોજન આગામી તા.૨૫, ૨૬, ૨૭ ડીસેમ્બરના રોજ કરવામાં આવેલ છે. જયારે આ વખતે કોરોના મહામારી હોવાથી સરકારની ગાઇડ લાઇન મુજબ…