Author Abhijeet Upadhyay

Breaking News
0

માણાવદર : દિકરીના લગ્નનું કરજ ચૂકવવાના પ્રયાસમાં પરિવારે મકાન ગુમાવ્યું

માણાવદરના એક પરિવારે ત્રણ દિકરીના લગ્નનું કરજ ઉતારવાના પ્રયાસમાં વ્યાજખોરોની ચુંગાલમાં મકાન ગુમાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માણાવદરના બહારપરા વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ સોમાભાઈ મણવર…

Breaking News
0

જૂનાગઢમાં ૬ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

જૂનાગઢ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વી.કે.ડાકી અને સ્ટાફે સાંઈબાબા મંદિરવાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા ચંદ્રીકાબેન જેન્તીભાઈ ગજેરા, દક્ષાબેન કલ્પેશભાઈ સીંધવા, જાણકીબેન પપ્પુભાઈ છત્રાળા, મીણાબેન સુરેશભાઈ ત્રાંબડીયા, શોભનાબેન હરેશભાઈ વાઢીયા અને…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૨૬ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૨૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૨,…

Breaking News
0

યુપીએ સરકારે જાે કૃષિ કાયદા અંગેનું બીલ પસાર કર્યુ હોત તો ખેડુતોને આત્મહત્યા ન કરવી પડત : ગોરધન ઝડફીયા

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ગોરધન ઝડફીયાની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ઉપર અને વિરોધ પક્ષ ઉપર આકરા પ્રકારો કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં જ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર…

Breaking News
0

જનરલ બોર્ડમાં સત્તાધારી પાર્ટીનાં કોર્પોરેટરો ઉંબાડીયા ન કરે તે માટે બોર્ડ પહેલા સંકલન બેઠક ?

જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે મળનારા જનરલ બોર્ડમાં દર વખતની જેમ આ વખતે પણ ભાજપનાં એટલે કે સત્તાધારી પાર્ટીનાં કોર્પોરેટરો પોતાનો રોષ વ્યકત ન કરે અને કોઈપણ મુદે ઉંબાડીયા ન કરે તે…

Breaking News
0

માસ્ક બાબતે ઈંડાની રેકડીવાળાને માર માર્યાનો આક્ષેપ, જૂનાગઢ જિલ્લા કલેકટરને રજૂઆત

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં રહેતા અને મધુરમ બાયપાસ રોડ શ્રીનગર સોસાયટીના ખુણા ઉપર ગિરીશભાઈ છતવાણી અને તેમના ભાઈ નરેશભાઈ છતવાણી ઈંડાની લારી ધરાવે છે જે રેકડી લઈને ઉભા હતા ત્યારે…

Breaking News
0

જૂનાગઢ સિવિલ એન્જિનિયર એસોસીએશને કલેકટરને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ મહાનગરના સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા ગઈકાલે તા.૧૮-૧૨-૨૦૨૦ને શુક્રવારના રોજ સાંજે ૫ વાગ્યે એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ અમીપરાની આગેવાની હેઠળ કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ગુજરાતના શહેરી વિકાસ વિભાગ,…

Breaking News
0

કેશોદમાં ભાજપનું જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જીલ્લાનું કિસાન સંમેલન યોજાયું

કેશોદનાં માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જીલ્લાનું કિસાન સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રમેશભાઈ ધડુક, રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ…

Breaking News
0

કોરોના વેકસીનનાં પરિક્ષણથી ગભરાતા નહી, મેં છાસઠ વર્ષની વયે પરિક્ષણ કર્યું છે : ભુપેદ્રભાઈ ઠકકર

મુંબઈના મુલુંડના રઘુવંશી આગેવાન ભુપેદ્રભાઈ ઠકકરએ કોરોના વેકસીન લેવામાં મોટી ઉંમરના લોકોના ગભરાટને પારખી આહવાન કર્યું છે કે, કોરોના વેકસીનના પરિક્ષણથી ગભરાવ નહી મેં છાસઠ વર્ષની વયે પરિક્ષણ કર્યું છે.…

Breaking News
0

દ્વારકામાં ઠાકોરજીને ચાંદીની સગડીમાં તાપણું, મોસમને અનુરૂપ ભોગ અર્પણ

દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા જણાવ્યા મુજબ શિયાળાના સમયમાં ભગવાનને અભિષેક થયા બાદ ભગવાનની સેજામાં સૌભાગ્ય સૂંઠ જેમાં ઘી, ગોળ, તજ, કેસર, કાળી મૂસળી, ધોડી મૂસળી, બદામ, પિસ્તા, કાજુ ઠાકોરજીને…

1 864 865 866 867 868 1,353