જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૦,…
જગવિખ્યાત સોમનાથ મંદિરે આવતા દેશ-વિદેશના પર્યટકો સોમનાથ મંદિરના ઘ્વંશ અને પુર્નઃનિર્માણના ઇતિહાસથી અવગત થઇ શકે તે હેતુથી એક કલાકની ડોકયુમેન્ટ્રી ફિલ્મના એક-એક કલાકના ત્રણ શો દર્શાવવાનું આયોજન કરી સોમનાથ ટ્રસ્ટ…
શિયાળાની કાતિલ ઠંડીના દોરમાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રભાવિત થયેલ છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીનાં સમયગાળામાં રક્ષણ આપવા પક્ષીઓ અને પ્રાણીઓને માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શિયાળાની…
ચોરવાડમાં આવેલ પૌરાણીકમાં ઝુંડ ભવાની માતાજીના મંદિરનું જીર્ણોધ્ધાર સાથે નવનિર્માણ કાર્ય આગામી ત્રણેક માસમાં શરૂ કરવાનું તાજેતર મંદિર ટ્રસ્ટની મળેલ બેઠકમાં નકકી કરાયું હતું. પૌરાણીક મંદિરના નવનિર્માણમાં મોટી રકમનો ખર્ચ…
જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસીંગ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લાના વિવિધ…
કેશોદના એરપોર્ટ રોડ ઉપર આવેલ તુલસી નગર વિસ્તારમાં અવાર નવાર વીજ વણીયાર નામના પ્રાણીઓ જાેવા મળતા હોય ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા ત્યાં રહેતા અપરનાથી અશ્વીનગીરી જીવનગીરીના મકાનમાં પાંજરૂ…