Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા, ૨૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં બર્ફીલા પવન સાથે ઠંડીનું જાેર યથાવત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી બર્ફીલા પવન સાથે કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો છે. આજે જૂનાગઢનું તાપમાન મહત્તમ ૧૮.ર ડીગ્રી, લઘુત્તમ ૧૬.૪ ડિગ્રી, ભેજ ૬પ ટકા, પવનની ગતિ…

Breaking News
0

સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતી ડોકયુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવશે

જગવિખ્યાત સોમનાથ મંદિરે આવતા દેશ-વિદેશના પર્યટકો સોમનાથ મંદિરના ઘ્વંશ અને પુર્નઃનિર્માણના ઇતિહાસથી અવગત થઇ શકે તે હેતુથી એક કલાકની ડોકયુમેન્ટ્રી ફિલ્મના એક-એક કલાકના ત્રણ શો દર્શાવવાનું આયોજન કરી સોમનાથ ટ્રસ્ટ…

Breaking News
0

સક્કરબાગ ઝુમાં પક્ષી-પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ

શિયાળાની કાતિલ ઠંડીના દોરમાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રભાવિત થયેલ છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીનાં સમયગાળામાં રક્ષણ આપવા પક્ષીઓ અને પ્રાણીઓને માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શિયાળાની…

Breaking News
0

જૂનાગઢમાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરી અને પઠાણી ઉઘરાણી કરનારા ત્રણને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં વ્યાજખોરો દ્વારા લોકોને હેરાન કરવાના બનાવો દરેક જગ્યાએ વધેલા હોવાની ફરિયાદો આધારે જૂનાગઢ પોલીસ…

Breaking News
0

જામકંડોરણા શહેર હવે સીસીટીવી કેમેરાથી સુસજ્જ બનશે : જયેશ રાદડીયા

જામકંડોરણા શહેર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સમગ્ર શહેરને આવરી લઈને ગુન્હાખોરી નાથવાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવાનુ આયોજન યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાના સક્રિય પ્રયાસોથી અને વિઠ્ઠલભાઈ રાદડીયા ચેરીટ્રેબલ ટ્રસ્ટના સંપુર્ણ…

Breaking News
0

ચોરવાડમાં પૌરાણીક ઝુંડ ભવાની મંદિરનો જીર્ણોધ્ધાર લોકફાળાથી કરવાનું આયોજન

ચોરવાડમાં આવેલ પૌરાણીકમાં ઝુંડ ભવાની માતાજીના મંદિરનું જીર્ણોધ્ધાર સાથે નવનિર્માણ કાર્ય આગામી ત્રણેક માસમાં શરૂ કરવાનું તાજેતર મંદિર ટ્રસ્ટની મળેલ બેઠકમાં નકકી કરાયું હતું. પૌરાણીક મંદિરના નવનિર્માણમાં મોટી રકમનો ખર્ચ…

Breaking News
0

જૂનાગઢમાંથી વધુ એક બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે કરાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસીંગ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લાના વિવિધ…

Breaking News
0

કેશોદનાં એરપોર્ટ રોડ ઉપર તુલસીનગરમાંથી વીજ વણીયાર પાંજરે પુરાયું

કેશોદના એરપોર્ટ રોડ ઉપર આવેલ તુલસી નગર વિસ્તારમાં અવાર નવાર વીજ વણીયાર નામના પ્રાણીઓ જાેવા મળતા હોય ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા ત્યાં રહેતા અપરનાથી અશ્વીનગીરી જીવનગીરીના મકાનમાં પાંજરૂ…

Breaking News
0

કેશોદ : એસટી કર્મચારીની પ્રમાણિકતા, ફોટોગ્રાફરને કેમેરો પરત આપ્યો

કેશોદ એસટી બસ ડેપોનાં કર્મચારીએ ફોટોગ્રાફરનો ભુલાઈ ગયેલો કેમેરો પરત આપીને દાખવેલી પ્રમાણિકતાનો પ્રેરણાદાયક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેશોદ એસટી ડેપોની જૂનાગઢ કેશોદ રૂટની બસ જીજે-૧૮-જેડ-૦૨૭૬માં મુસાફરી કરી રહેલા માણાવદરના…

1 869 870 871 872 873 1,353