Author Abhijeet Upadhyay

Breaking News
0

બાંટવા તાલુકાનાં કોડવાવ ગામે જુગાર દરોડો : ચાર ઝડપાયા

બાંટવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.મારૂ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે કોડવાવ ગામે આવેલા હિરેનકુમાર અશ્વીનભાઈ નંદાણીયાના મકાન ઉપર જુગાર અંગે દરોડો પાડતાં હિરેનકુમાર અશ્વિનભાઈ નંદાણીયા, દિનેશભાઈ રાજાભાઈ પીઠીયા, અશોકભાઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૧,…

Breaking News
0

જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત ઉપર ગત સાંજે કમોસમી વરસાદ વરસ્યો

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવી જવાને કારણે હળવાથી ભારે ઝાપટા અને કયાંક ભારે વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ઉના પંથકમાં કમોસમી વરસાદ ખાબકયો : ગીરગઢડા-કોડીનારમાં ઝાપટા પડયાં

ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં ગઈકાલે સવારથી માવઠાનાં વાતાવરણનો પલટો આવ્યા બાદ બપોરના સમયે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસેલ હતો. જયારે કોડીનાર-ગીરગઢડા પંથકમાં કમોસમી માવઠાના ઝાપટા પડેલ હતા. જયારે…

Breaking News
0

આયર્વેદિક ડોકટરોને સર્જરીની મંજુરીના વિરોધમાં જૂનાગઢની હોસ્પીટલના તબીબોની આજે એક દિવસીય સજજડ હડતાલ

આયુર્વેદિક ડોકટરોને સર્જરી કરવા અપાયેલી મંજુરીના વિરોધમાં ઓલ ઈન્ડીયા ઈન્ડીયન મેડીકલ એસોસીએશને હડતાલના કરેલા એલાન અંતર્ગત જૂનાગઢની ર૭પ હોસ્પીટલના તબીબો આજે હડતાલ ઉપર ઉતરેલ છે જેને કારણે ૯ હજાર દર્દી…

Breaking News
0

સૌરાષ્ટ્ર સહિત કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ : પાકને નુકસાનની ભીતિથી ખેડૂૂતોમાં ચિંતા

રાજ્યમાં શિયાળો બરાબર જામવાનું નામ લેતો નથી. ઠંડી પોતાનું જાેર બતાવવાનું નામ નથી લેતી ત્યારે રાજ્યમાં કેટલાક સ્થફ્રોએ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવશે…

Breaking News
0

દ્વારકા જિલ્લામાં કોરોના વેક્સિન અંગે સર્વે માટે ૬૫૭ સર્વે ટીમ કાર્યરત

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા માટે વેક્સિન અંગેનું ટ્રાયલ હાલ અંતિમ ચરણમાં છે, ત્યારે ભારતમાં કોરોના વિરોધી રસી લોકોને આપવા માટે તંત્ર દ્વારા આયોજનપૂર્વકની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.…

Breaking News
0

ઉનાઃ માસ્ક નિયમ ભંગનાં દંડની વસુલાત ડીઝીટલ પેમેન્ટ દ્વારા કરવા આવેદન પત્ર

ઉનાનાં સામાજીક કાર્યકતા વિનોદભાઇ બાંભણીયાએ ભારત સરકાર તેમજ ગૃહમંત્રી ગુજરાત રાજયને સંબોધીને આવેદન પત્ર ઉના પ્રાંત અધિકારીને આપલ હતું જેમાં જણાવલ કે માસ્ક, હેલ્મેટ વગેરે બાબતે વસુલાતા દંડને મોબાઇલ ડીજીટલ…

Breaking News
0

મહાધન ૨૪ઃ ૨૪ઃ ૦ એ પ્રિલ્ડ ખાતર છે જે ડુંગળીના પાક માટે શ્રેષ્ઠ છે

મહાધન ૨૪ઃ૨૪ઃ૦ પ્રીલ્ડ ખાતર છે જેમાં બે પ્રકારના નાઇટ્રોજન હોય છે નાઇટ્રેટ અને એમોનિકલ નાઇટ્રોજન સ્વરૂપે. જેમાં વધુ દ્રાવ્ય ફોસફરસ છે, જે જનીનની પીએચ ઘટાડે છે જેના કારણે લભ્ય પોષક…

Breaking News
0

ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ્ર ખીમાણીની નિમણુંક

ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક થઈ છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. ૩ નામની પેનલમાંથી ટ્રસ્ટી મંડળે સર્વાનુમતે ડો. રાજેન્દ્ર ખીમાણીને પસંદ કર્યા…

1 878 879 880 881 882 1,353