મોબાઇલ અને ખાસ તો સ્માર્ટ ફોન હવે દરેક લોકોના ખિસ્સામાં આવી ગયા છે એ કારણે કાંડા ઘડિયાળનું મહત્વ સાવ ઘટી ગયું છે. મોટાં શહેરોમાં ફકત શોખ અને ફેશન માટે કાંડા…
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે આ સ્થળે વિવિધ અન્ય આકર્ષણો ઉમેરવાનો સિલસિલો જારી રખાયો છે. સરકાર દ્વારા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની…
“કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈપણ અધિકારી અથવા કોઈ પણ બાબતે તેઓ સદભાવનાથી કોઈ કાર્યવાહી કરે છે તો તેવું કરવાના હેતુસર આ કાયદા હેઠળ…
ભારતીય સાઇબર સિક્યુરિટી રિસર્ચર, રાજશેખર રાજાહરિયાએ દાવો કર્યો છે કે ૭૦ લાખથી વધુ ભારતીય ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ સાથે જાેડાયેલો પ્રાઇવેટ ડેટા ઓનલાઇન લીક થયો છે. રાજાહરિયાને આ જાણકારી…
કેન્દ્ર સરકારે સીસીઆઇએમ એકટમાં સુધારો કરેલ છે જેનો વિરોધ કરવા ઇન્ડીયન મેડીકલ એસોસીએશને દેશવ્યાપી વિરોધ પ્રદર્શીત કરવાની જાહેરાત કરી કાર્યક્રમો જાહેર કર્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે સવારે ૬ થી સાંજે…
ઉના આસપાસના ગામડાઓમાં તાડીનો ગેરકાયદેસર ચાલતો ધંધો બંધ કરવા દલિત યુવાન દ્વારા રજુઆત કરાઈ છે. થોડા સમય પહેલાં તાડીના નશાથી એક યુવાનનું મૃત્યું થયું હતું. યુવા વર્ગ તાડીનો નશો કરી…
વર્ષ ૨૦૨૦નો અંત હવે નજીક આવી ગયો છે. દરેક જણ હવે નવા વર્ષની રાહ જાેઈ રહ્યું છે. કોરોના મહામારી માટે વર્ષ ૨૦૨૦ મોટાભાગના લોકો માટે સારૂ રહ્યું નથી. લોકડાઉનને કારણે…
રેવન્યુ વિભાગ દ્વારા જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના ૪૮ મામલતદારોની બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે, આ હુકમમાં જૂનાગઢના ભૂમિબેન કેશવાલાને જૂનાગઢથી વિસાવદર, મોરબીના હર્ષદીપભાઈ આચાર્યને હળવદ, ગોંડલના બ્રિજેશભાઈ કાલરિયાને રાજકોટ, બોટાદના…
જૂનાગઢની એક પરિણીત યુવતીએ તેના પતિ તથા સાસરીયા વિરૂધ્ધ શારીરિક -માનસીક ત્રાસ આપી તેમજ રૂા.૧.૬૦ લાખની રકમ અને સોનાનાં દાગીના રાખી લીધા હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે સાંઈબાબા જવેલર્સ નામની દુકાનના વેપારીએ સોનાના દાગીના બનાવી નહીં દેતા અને જમા કરાવેલ સોનું ઓળવી જતાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે કૃષ્ણદાસ…