Author Abhijeet Upadhyay

Breaking News
0

મોબાઈલ ફોનનું ચલણ વધવાથી કાંડા ઘડિયાળનું મહત્વ ઘટયું

મોબાઇલ અને ખાસ તો સ્માર્ટ ફોન હવે દરેક લોકોના ખિસ્સામાં આવી ગયા છે એ કારણે કાંડા ઘડિયાળનું મહત્વ સાવ ઘટી ગયું છે. મોટાં શહેરોમાં ફકત શોખ અને ફેશન માટે કાંડા…

Breaking News
0

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રજવાડાઓના વિલીનીકરણની ગાથા દર્શાવતું મ્યુઝિયમ બનશે

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે આ સ્થળે વિવિધ અન્ય આકર્ષણો ઉમેરવાનો સિલસિલો જારી રખાયો છે. સરકાર દ્વારા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની…

Breaking News
0

ખેતી વિશેના નવા કાયદા માત્ર ખેડૂતો માટે જ છે ?

“કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈપણ અધિકારી અથવા કોઈ પણ બાબતે તેઓ સદભાવનાથી કોઈ કાર્યવાહી કરે છે તો તેવું કરવાના હેતુસર આ કાયદા હેઠળ…

Breaking News
0

૭૦ લાખથી વધારે ડેબિટ-ક્રેડિટ કાર્ડના ડેટા ઓનલાઇન લિક થયા

ભારતીય સાઇબર સિક્યુરિટી રિસર્ચર, રાજશેખર રાજાહરિયાએ દાવો કર્યો છે કે ૭૦ લાખથી વધુ ભારતીય ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ સાથે જાેડાયેલો પ્રાઇવેટ ડેટા ઓનલાઇન લીક થયો છે. રાજાહરિયાને આ જાણકારી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ૨૦૦ થી વધુ તબીબો હડતાલ ઉપર, ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સારવાર બંધ

કેન્દ્ર સરકારે સીસીઆઇએમ એકટમાં સુધારો કરેલ છે જેનો વિરોધ કરવા ઇન્ડીયન મેડીકલ એસોસીએશને દેશવ્યાપી વિરોધ પ્રદર્શીત કરવાની જાહેરાત કરી કાર્યક્રમો જાહેર કર્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે સવારે ૬ થી સાંજે…

Breaking News
0

ઉના પંથકના ગામડાઓમાં ચાલતું ગેરકાયદેસર તાડીનું વેંચાણ બંધ કરાવવા રજુઆત

ઉના આસપાસના ગામડાઓમાં તાડીનો ગેરકાયદેસર ચાલતો ધંધો બંધ કરવા દલિત યુવાન દ્વારા રજુઆત કરાઈ છે. થોડા સમય પહેલાં તાડીના નશાથી એક યુવાનનું મૃત્યું થયું હતું. યુવા વર્ગ તાડીનો નશો કરી…

Breaking News
0

કોરોના : ૨૧.૮ ટકા ઘરોમાં એક ટાઈમનું ભોજન ન બન્યું

વર્ષ ૨૦૨૦નો અંત હવે નજીક આવી ગયો છે. દરેક જણ હવે નવા વર્ષની રાહ જાેઈ રહ્યું છે. કોરોના મહામારી માટે વર્ષ ૨૦૨૦ મોટાભાગના લોકો માટે સારૂ રહ્યું નથી. લોકડાઉનને કારણે…

Breaking News
0

જૂનાગઢનાં ભૂમિબેન કેશવાલા – પાર્થભાઈ તલસાણીયા સહિત ૪૮ મામલતદારોની બદલી

રેવન્યુ વિભાગ દ્વારા જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના ૪૮ મામલતદારોની બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે, આ હુકમમાં જૂનાગઢના ભૂમિબેન કેશવાલાને જૂનાગઢથી વિસાવદર, મોરબીના હર્ષદીપભાઈ આચાર્યને હળવદ, ગોંડલના બ્રિજેશભાઈ કાલરિયાને રાજકોટ, બોટાદના…

Breaking News
0

જૂનાગઢની યુવતીએ શારીરીક માનસીક ત્રાસ અને દેહજ પ્રશ્ને પતિ, સાસુ સહીતનાઓ સામે નોંધાવી ફરીયાદ

જૂનાગઢની એક પરિણીત યુવતીએ તેના પતિ તથા સાસરીયા વિરૂધ્ધ શારીરિક -માનસીક ત્રાસ આપી તેમજ રૂા.૧.૬૦ લાખની રકમ અને સોનાનાં દાગીના રાખી લીધા હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ…

Breaking News
0

કેશોદમાં દાગીના બનાવી નહીં આપી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની નોંધાઈ ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે સાંઈબાબા જવેલર્સ નામની દુકાનના વેપારીએ સોનાના દાગીના બનાવી નહીં દેતા અને જમા કરાવેલ સોનું ઓળવી જતાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે કૃષ્ણદાસ…

1 877 878 879 880 881 1,353