Browsing: Breaking News

Breaking News
0

કેશોદનાં નાની ઘંસારી ગામે ઝેરી મધનાં ઝુંડથી રાહદારીઓ પરેશાન

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે પ્લોટ વિસ્તારના જુના રસ્તે પાતાળ કુવાની બાજુના ખેતરની વાડમાં ઝેરી મધનું મોટુ ઝુંડ છે. જે આશરે પાંચ ફુટ લંબાઈ તથા બે ફુટથી વધારે પહોળાઈ ધરાવતા…

Breaking News
0

સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓ ઘટયા, આવક ઘટી પરંતુ સેવાકીય-યાત્રિક સુવિધા દાયીત્વનો જૂસ્સો વધ્યો

વિશ્વ મહામારી કોરોના વાયરસની અસરથી દેશનાં અનેક મંદિરોમાં આર્થીક આવક, જાવક, વ્યવસ્થા નિભાવ ખર્ચની કપરી સ્થિતિ અને દર્શનાર્થીની પાંખી હાજરીનાં સમીકરણો થયા છે ત્યારે સોરાષ્ટ્રનાં સાગરકાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરની…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૯ કરોડથી વધુના ૪૨૬ વિકાસ કામો પ્રભારી મંત્રીએ મંજુર કર્યા

ગીર સોમનાથ જીલ્લા આયોજનની બેઠક પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયાએ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજી હતી. જેમાં મંત્રીએ ગાંધીનગરથી જયારે ગીર સોમનાથ જીલ્લાનાં અધિકારીઓ કલેકટર કચેરીના સભાખંડમાં એકત્ર થઇ વીસીથી બેઠક મળી…

Breaking News
0

સરકાર દ્વારા અનલોક-૨માં જાહેર કાર્યક્રમો અને પ્રસંગો યોજવા મંજુરી આપવા માંગ

કેશોદ મંડપ, લાઈટ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એશોશીએશન દ્વારા લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં છેલ્લા ત્રણેક મહિનાથી ધંધા-રોજગાર…

Breaking News
0

જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગે મહોત્સવ યોજાશે નહીં

શ્રી વિશ્વાનંદમયીદેવીજી દ્વારા જણાવાયું છે કે જાળિયા ગામે આવેલા શિવકુંજ આશ્રમમાં આ વર્ષે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહિ. કોરોના મહામારીમાં સરકારના આદેશ અને સૌના હિતમાં આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગ ઉજવવાનો નથી.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ચોમાસાની ઋતુમાં રોગચાળો નાથવાનાં સઘન પગલા લેવાશે

જૂનાગઢ જિલ્લામાં સંચારી રોગ નિયંત્રણ સમિતિની બેઠક જિલ્લા આરોગ્ય અઘિકારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં સમગ્ર જિલ્લામાં રોગચાળા માટે અટકાયતી પગલા લેવા તેમજ સતર્ક રહેવા જણાવાયું હતું. ચોમાસાની…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં વધુ બે કોરોના કેસ આવ્યાં, બંન્ને દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી મુંબઇની

ગીર સોમનાથ જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહયા હોવાથી તંત્ર દોડતુ થયું છે. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડા અને સુત્રાપાડાના પીપળવા ગામે અન્ય રાજયમાંથી વેરાવળ આવેલા બે વ્યકિતઓ કોરોના…

Breaking News
0

૫ેટાચૂંટણીમાં ભાજપમાં પ્રવેશેલાઓને ટિકિટ દેવા ભાજપમાં જબરી ઉથલ-પાથલ સર્જાશે તેવી ભીતી

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને રાજીનામુ ધરી દીધુ હતું જેના પગલે આ બધીય બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાનાર છે.રાજ્યસભાની ત્રણેય બેઠકો ઉપર જીત મેળવ્યા બાદ હવે ભાજપની…

Breaking News
0

રાજયનાં ૩૧ પીએસઆઈને પોલીસ ઈન્સ્પેકટર તરીકે બઢતી

ગુજરાત રાજયનાં ૩૧ જેટલાં પીએસઆઈને પોલીસ ઈન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. તેમાં વડોદરા પીટીસી ખાતે ફરજ બજાવતાં રઘુવીરસિંહ નથુરામ યાદવને બઢતી સાથે પીટીસી જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે. જયારે…

Breaking News
0

જૂનાગઢ : વાણંદીયા ખાતે અગાઉનાં મનદુઃખે હુમલો : સામસામી ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં વાણંદીયા ખાતે રહેતાં બટુકનાથ ચતુરનાથ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી દેવશીનાથ મીનાનાથ, મીનાનાથ, કાનાનાથ બચુનાથ, અજય કાનાનાથ, સંજય કાનાનાથ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં…