Browsing: Breaking News

Breaking News
0

રાજુભાઈ શાહનું દુઃખદ અવસાન

સમકાલીનનાં પ્રણેતા અને તંત્રી રાજુભાઈ શાહનું તા. ર૩-૬-ર૦નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા ઉઠમણું, પ્રાર્થનાસભા, લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમના આત્માની શાંતિ અર્થે સૌને ઘરેથી…

Breaking News
0

ખંભાળિયા : ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઈમરજન્સી ૧૦૮ દ્વારા તાજેતરમાં વિશ્વ યોગ દિવસના અનુસંધાને લોકોને પોતાની માનસીક અને શારીરીક તંદુરસ્તી માટે રોજીંદા જીવનમાં યોગાસન કરવા જોઈએ અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ તે…

Breaking News
0

ઢંઢેરો પીટયા વગર નિઃસ્વાર્થ સેવા કરતા ભકતજનો

મનનાં રથને માણસાઇની યાત્રા તરફ હાંકીએ એજ સાચી રથયાત્રા, ટુકડો ત્યાં હરી ઢુકડોના મંત્રને સાકર કરનાર પુજ્ય જલારામ બાપાનાં ધર્મના બહેન અને વેવાણની જગ્યા કોટડાપીઠામાં કાલે અષાઢી બીજની ઉજવણી આ…

Breaking News
0

કાથરોટા ગામે હવેલી ખાતે રથયાત્રાનો ઉત્સવ ઉજવાયો

જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામે વૈષ્ણવ હવેલી ખાતે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે ઠાકોરજી રથમાં બિરાજયા હતા. ઉલ્લેખનિય છે કે રથયાત્રાનો પાવન અવસર હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ ધરાવે છે.…

Breaking News
0

વેરાવળ : ડારી ટોલબુથની કચેરીનાં બિલ્ડીંંગનો રહેણાંક તરીકે ઉપયોગ કરી કર્મીઓ ત્રાસ ફેલાવતા હોવા અંગે રાવ

વેરાવળ નજીક હાઇવે ઉપર આવેલ ડારી ટોલ બુથ કચેરીના બિલ્ડીંગનો ટોલકર્મીઓનો સ્ટાફ ગેરકાયદેસર રીતે રહેણાંક તરીકે ઉપયોગ કરી ગંદકી ફેલાવવાની સાથે વિદેશી દારૂ ઢીંચી ગેરવર્તન કરતા હોવા અંગે આ વિસ્તારમાં…

Breaking News
0

જૂનાગઢમાં ફૂટપાથ ઉપર ડુંગળીનો વેપાર કરનારને ધમકી આપી લૂંટ કરનાર આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામ ખાતે રહેતા અને જૂનાગઢ શહેરના વંથલી રોડ ઉપર આવેલ અક્ષરવાડી મંદિર સામે ફૂટપાથ ઉપર ડુંગળીનો વેપાર કરતા ફરિયાદી વજીબેન કેશુભાઈ વાઘેલા દેવીપૂજક સાથે…

Breaking News
0

ખ્વાજા ગરીબ નવાઝનાં અપમાનનાં મામલે જૂનાગઢનાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ કલેકટરને આવેદન આપ્યું

વિશ્વના અનેક નામી અનામી લોકો ભારત દેશની મુલાકાત વખતે અચૂક અજમેરમાં દર્શનાર્થે આવે છે. ઉપરાંત ભારતભરમાંથી અસંખ્ય હિન્દુ-મુસ્લિમ તેમજ અન્ય ધર્મનાં લોકોની આસ્થાના પ્રતિક સમા ખ્વાજા સાહેબ વિષે ન્યૂઝ ૧૮…

Breaking News
0

આર્થિક રીતે સધ્ધર ખંભાળિયા નગરપાલિકા શહેરના અંધારા ઉલેચવામાં નિષ્ફળ

ખંભાળિયા શહેરમાં અનેક સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરમાં મોટી સંખ્યામાં બંધ રહેલી સ્ટ્રીટ…

Breaking News
0

તાલાલા તાલુકાનાં મંડોરણા ગામે વન વિભાગ દ્વારા કવાર્ટર બનાવવામાં મોટાપાયે ભ્રષ્ટાચાર

જૂનાગઢનાં શ્રીનાથનગર નજીક માનસ નગર સોસાયટીમાં રહેતાં રમેશભાઈ વરસાણીએ એક અખબાર જાગ નિવેદનમાં વનવિભાગ સામે ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવેલ છે કે તાલાલા તાલુકાનાં મંડોરણા ગામે જંગલ ખાતા દ્વારા મંજુરી વગર…

Breaking News
0

પરપ્રાંતીય ખલાસીઓ નવી સીઝનમાં ગુજરાત આવશે કે કેમ તે અંગે રાજય સરકાર વાટાઘાટ કરી સ્થિતિ સ્પષ્ટ કરે

રાજયમાં ફીશીગ બોટમાં માછીમારી માટે ખલાસી તરીકે મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશ રાજયમાંથી દસ હજારથી વધુ ખલાસીઓ દર વર્ષે ગુજરાતમાં આવે છે. દર વર્ષે ફીશીંગની સીઝન ઓગસ્ટ માસથી શરૂ થતી હોય તેમાં…