Browsing: Breaking News

Breaking News
0

વીજગ્રાહકોને ૨૦૦ યુનિટ માફી બદલ ગુજરાત સરકાર ઉપર ૬૦૦ કરોડનું ભારણ

ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે રહેઠાણના વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માસીક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેઠાણ વીજ ગ્રાહકોને રાહતરૂપ એક…

Breaking News
0

જૂનાગઢમાં ગટરનાં પાઈપ નાંખવાનાં પ્રશ્ને પ્રજા બાનમાં !

જૂનાગઢ શહેરમાં ઠેક-ઠેકાણે રસ્તાઓ જુદી-જુદી કામગીરી અંતર્ગત ખોદી નાંખવાનાં કારણે સમગ્ર શહેર અને આસપાસ બહારગામથી આવતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીજનક પરિસ્થિતિ સર્જાતી હોય છે. ઘણીવાર તો એવું બને છે કે…

Breaking News
0

મોરારીબાપુ ઉપર થયેલ હુમલાને સાધુ-સંતો અને આગેવાનોએ વખોડી કાઢી જૂનાગઢ કલેકટરને અપાયું આવેદનપત્ર

મોરારીબાપુ, આખુ જૂનાગઢ આજે હતભ્રમ છે. આપ જૂનાગઢ આવો અમારે આપને અસલ સ્વરૂપમાં જાવા છે. અમો રામનું નામ જપવાનું શરૂ કર્યુ છે અદભૂત સંતને જાવા માંગીએ છીએ. આ શબ્દો છે…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે કૌશિક રાજ્યગુરૂની પીએસઆઈ તરીકે નિમણુંક

ગુજરાતના પોલીસ હોમગાર્ડ વિભાગમાંથી થોડા સમય પહેલાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કૌશિકભાઈ રાજ્યગુરૂ (જય ગિરનારી)ની તેમની ફરજ, કાર્યનિષ્ઠાને ધ્યાને લઈ રાજય સરકારે ગીર-સોમનાથ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે પીએસઆઈ…

Breaking News
0

ઓખા પીજીવીસીએલની બેદરકારીથી પ ગાયનાં મોત

છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓખા પીજીવીસીએલની અંડરમાં આવતા ઓખા બેટ આરંભડા સુરજ કરાડી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ વીસથી પચ્ચીસ હજાર રહેણાંક વિસ્તારના કનેક્શન છે અને લગભગ એક હજાર આસપાસ કોમર્શિયલ કનેક્શન…

Breaking News
0

ઉના : હિન્દુ યુવા સંગઠન દ્વારા શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અપાઈ

હિન્દુ યુવા સંગઠનનાં પ્રમુખ મહેશભાઈ બારૈયા તથા ઉપાધ્યક્ષ સંદિપભાઈ, સંગઠન મંત્રી શૈલેશસિંહ રાજપુત વગેરે આગેવાનો દ્વારા ઉનામાં ચાઇનાનાં સામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુની ખરીદી કરવા માટે લોકોને જાગૃત કરવા…

Breaking News
0

માંગરોળ : ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

દ્વારકામાં પરમ પૂજ્ય મોરારીબાપુ સાથે સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દ્વારકાનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ધસી આવી અશોભનીય વાણી વર્તન કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો તેને માંગરોળ ત્રીપાંખ…

Breaking News
0

કલ્યાણપુર પંથકમાં આર.આર.સેલ દ્વારા ખનીજ ચોરી ઝડપાયા બાદ સ્થાનિક પી.એસ.આઈ.ની તાકીદે બદલી

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર મથક ખનીજ ચોરી માટે હવે કુખ્યાત બની રહ્યું છે. કલ્યાણપુર તાલુકામાં અવારનવાર ઝડપાતી ખનીજચોરીમાં સ્થાનિક તંત્રની બેદરકારી તથા ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી બની રહી છે.…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે નૌકા વિહાર મનોરથ ઉત્સવ યોજાયો

દ્વારકાના જગતમંદિરે ગઈકાલે પુષ્પ શણગારના દર્શનનો અંતિમ દિવસ હોય નૌકા વિહાર મનોરથ ઉત્સવ ઉજવાયો હતો. સાંજે ઠાકોરજીના બાલ સ્વરૂપને નિજ મંદિરનાં હોજમાં નાવમાં બેસાડી પૂજારી પરિવાર દ્વારા નૌકા વિહાર મનોરથ…

Breaking News
0

જૂનાગઢના સેવાભાવી હેમનદાસ બાપાને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

સેવાને કોઈ નાત જાત કે પક્ષ હોતો નથી એવી સેવા ભાવના સાથે જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી શક્તિપીઠમાં આચાર્ય તરીકે અને અખંડ રામધૂન મંડળમાં સેવા…