Browsing: Breaking News

Breaking News
0

સૌરભ પારઘીનો આજે જન્મ દિવસ

જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘીનો આજે જન્મ દિવસ છે. મહારાષ્ટ્રના ગોંદીયા ખાતે તા. ર૩-૬-૧૯૮૬ ના રોજ જન્મેલા સૌરભ પારઘી ર૦૧૧ની બેચના યુવા અધિકારી છે. આઈએએસ ઓફીસર એવા તેઓએ શૈક્ષણિક કારકિર્દી…

Breaking News
0

ધાર્મીક લાગણી દૂભાવનારાઓ સામે એફઆઈઆર દાખલ કરવા ખલ્કે ઈલાહી ન્યાય પરીષદ જૂનાગઢની માંગણી

ખલ્કે ઈલાહી ન્યાય પરીષદ જૂનાગઢનાં અધ્યક્ષએ ડીઆઈજી જૂનાગઢને અકે વિસ્તૃત પત્ર પાઠવીને અને સૂફી-સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિરૂધ્ધ અભદ્ર નિપ્પણી કરનાર અમીશ દેવગન(ન્યુઝ ચેનલ)નાં એન્કર, ન્યુઝ ૧૮ ઈન્ડિયા નામની સમાચાર…

Breaking News
0

ગાયત્રી વિનય મંદિર મેંદરડાનું સરાહનીય કાર્ય

કોરોના મહામારીને કારણે ઉપસ્થિત થયેલ હાલની પરિસ્થિતિમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓને આર્થિક ભારણ ન પડે તે માટે ગાયત્રી વિનય મંદિર મેંદરડામાં ધો. ૯ તથા ધો. ૧૧ (સામાન્ય પ્રવાહ)માં દાખલ થતાં સર્વે…

Breaking News
0

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત તૃતીય બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૦ બોટલ રકતદાન થયું

આજના કપરા સમયમાં જામનગરમાં જી.જી. હોસ્પીટલમાં લોહીની તાતી જરૂરીયાત છે. આથી ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાઈટ અગેઈન્સ્ટ કોવીડ-૧૯ પ્રોજેકટ અંતર્ગત જી.જી. હોસ્પીટલના સહકારથી તૃતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

કોરોના સંક્રમણ સંદર્ભે તારીખ ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલીના કોન્સેપ્ટ સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. યોગમાં રસ રૂચિ ધરાવતા લોકોએ…

Breaking News
0

કોરોનાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ મૃત્યુંનો બનાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોતાનો પંજો વધુ વધુ મજબૂત બનાવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ આ જિલ્લામાં નોંધાયા બાદ સોમવારે કોરોના વાયરસના કારણે સપ્તાહ પૂર્વે સંક્રમિત…

Breaking News
0

નમ્રમુની મહારાજની પ્રેરણાથી સેવાભાવી સંસ્થાઓને નિઃશુલ્ક રોટલીનું વિતરણ

જૂનાગઢમાં હાલ ભવનાથ પ્રકૃતિધામમાં રાષ્ટ્રીયસંત પુજય ગુરૂદત શ્રી નમ્રમુની મહારાજ ચાર્તુમાસ માટે પધારેલા છે. સામાન્ય રીતે મેટ્રો સીટી સિવાય જેમનું ચાર્તુમાસ મળવુ ખુબજ મુશ્કેલ છે. તે સંજોગોમાં જૂનાગઢના સદભાગ્યે ગુરૂદેવે…

Breaking News
0

દ્રોણેશ્વર ગુરૂકુળમાં હનુમાનજી મહારાજને શણગાર કરાયો

એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્વરનાં પ્રાંગણમાં પ્રતિષ્ઠિત કષ્ટભંજન હનુમાનજી મહારાજને અષાઢી બીજ એટલે કે, રથયાત્રાના પવિત્ર દિવસે જગન્નાથજીની મુર્તિ ચિત્રિત વાઘા ધરાવાયા હતા. ત્યારબાદ દાદાની આરતી કરી ભગવાન શ્રી જગન્નાથજીનું પુજન કરાયું…

Breaking News
0

અમદાવાદ ખાતે રહેતી યુવતીને તેના પૂર્વ મિત્ર અને ઘરનાં સભ્યો દ્વારા મારી નાંખવાની ધમકી અપાતા ફરીયાદ

જૂનાગઢનાં મધુરમ બાયપાસ મંગલધામ-૩, જીનલ પેલેસની બાજુમાં રહેતા અને હાલ અમદાવાદ અખબાર નગર નવા વાડજ શિવમ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં રેખાબેન જેન્તીભાઈ ઝીંઝુવાડીયાએ પોલીસમાં આ કામનાં આરોપી કેતન, કેતનની બહેન ધર્મિષ્ઠા…

Breaking News
0

વડાલ ખાતે અપમૃત્યુનો એક બનાવ

જૂનાગઢનાં વડાલ ખાતે દોમડીયા હાઈસ્કુલ પાછળ રહેતાં ભુરાભાઈ મુસાભાઈ ઠેબાને માનસિક બિમારી હોય અને તેની દવા ચાલુ હોય જેથી તેઓએ બિમારીથી કંટાળી અને ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું…