Browsing: Breaking News

Breaking News
0

માંગરોળ : ઈજાગ્રસ્ત કાચબાની સારવાર કરાઈ

માંગરોળ નજીકનાં શીલબારા દરિયાઈકાંઠા વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત થયેલો દરિયાઈ કાચબો મળતાં તેને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. સંજીવની નેચર ફાઉન્ડેશન ગૃપનાં પિયુષભાઈ કામડીયા, રાકેશ બારૈયા, ચેતનભાઈ મજેઠીયાને અંદાજે રર થી રપ…

Breaking News
0

જૂનાગઢનાં જગન્નાથ મંદિરમાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢમાં ગંધ્રપવાડા સ્થિત જગન્નાથજી મંદિરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦.૩૦ શાહી સ્નાન, ૧૧ વાગ્યે શણગાર દર્શન, ૧૧.…

Breaking News
0

જૂનાગઢમાં શનિવારે કોરોનાનાં બે કેસ આવતાં ૬ર મકાન અને ૧ર૯ લોકો કન્ટેઈનમેન્ટ, બફર ઝોનમાં મુકાયાં

જૂનાગઢ શહેરમાં ગઈકાલે કોરોનાના બે કેસ જે વિસ્તારમાં આવ્યા તે વિસ્તારમાં જૂનાગઢ જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કર્યો છે. જેમાં વોર્ડ નં. ૧૧માં આવતા…

Breaking News
0

અમારો સમાજ પૂજય મોરારીબાપુની સાથે છે અને સાથે જ રહેશે : શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત

શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત દ્વારા એક નિવેદન જારી કરી અને આ સમાજનાં વરિષ્ઠ અગ્રણીઓએ તેઓ પૂજય મોરારીબાપુ સાથે જ છે તેવી લાગણી વ્યકત કરી છે. તેમજ અન્ય સમાજને પણ…

Breaking News
0

નાની ગુંદાળી ગામે સામાન્ય બાબતે માર મારી રીક્ષા લઈ નાશી જતાં ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં નાની ગુંદાળી ગામ ખાતે રહેતાં વજીબેન કેશુભાઈ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી વિજય વસરામ વાઘેલા, વિહલો, સુરેશ ઉર્ફે સુર્યો રમેશભાઈ, માનુબેન વસરામભાઈ વગેરે વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી…

Breaking News
0

ખોરાસા ગામે મારામારી કરી સોનાનો ચેન તોડી નાંખી નુકશાન કરતાં ફરીયાદ

ખોરાસા ગીર ખાતે રહેતાં કરશનભાઈ વેજાણંદભાઈ કછોટે પોલીસમાં આ કામનાં આરોપી દેવીબેન હમીરભાઈ કછોટ, હમીરભાઈ કછોટ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદોને આ કામનાં…

Breaking News
0

ભેંસાણનાં વિશળ હડમતીયામાં જુગારધામમાંથી ૧૧ શખ્સો ઝડપાયા રૂ. ૮ર હજાર રોકડા, ૧૦ મોબાઈલ, બે કાર કબ્જે કરી

ભેંસાણનાં પીએસઆઈ એસ.કે. માલમ સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે વિશળ હડમતીયાની સીમમાંથી રતી શામજી ખારચીયાની વાડીમાં રેડ કરતાં જુગાર રમતા ૧૧ શખ્સોને સ્થળ ઉપરથી રૂ. ૮ર૬૩૦ રોકડા, ૧૦ મોબાઈલ, બે કાર…

Breaking News
0

રથયાત્રા ઉત્સવ નિમિત્તે સુપ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર

દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ મંદિર ખાતે આવતીકાલે મંગળવારે અષાઢી બીજની રથયાત્રા નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દર વર્ષે અષાઢી બીજના યોજાતો રથયાત્રા ઉત્સવ હાલ કોરોનાના સંક્રમણને…

Breaking News
0

કેશોદમાંથી રૂ.૪.૭પ લાખની ઘરફોડી

કેશોદનાં નહેરૂનગર ખાતે રહેતાં રતીલાલ થોભણભાઈ ઉસદડીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં ઘરે રાત્રીનાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી…

Breaking News
0

કેશોદના નહેરૂનગરમાં રોકડા રૂ. ૪.૭૫ લાખની ચોરી

કેશોદના નહેરૂનગર સોસાયટીમાં આવેલી નવી હવેલીની બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં રતિલાલ ઉસદડીયાએ પોતાના ધંધા રોજગારનાં રૂ. ૪,૭૫,૦૦૦ લાકડાના મંદિરનાં ખાનામાં રાખ્યાં હતાં જે સવારે ઓસરીમાં મંદિર વેરવિખેર હાલતમાં મળી આવ્યા…