Browsing: Breaking News

Breaking News
0

લોકડાઉનનાં કારણે આર્થિક મુશ્કેલીમાં ફસાતાં લોકો આપઘાતનાં પંથે

જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનાં કારણે આર્થિક મંદીનું મોજું પ્રસરી ગયું છે. વેપાર, ધંધા, રોજગાર ઉપર ગંભીર અસર પહોંચી છે તેમજ લોકોની આવક સામે મોંઘવારીનો માર પણ સતત વધી રહ્યો છે.…

Breaking News
0

કોરોના પોઝીટીવ આવતાં જૂનાગઢમાં નાગરવાડાના ૭ અને ઝાંઝરડા રોડનાં ૧ મકાન માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા

જૂનાગઢમાં કોરોનાના કેસ પોઝીટીવ આવતાં નાગરવાડા વિસ્તારમાં ૭ અને ઝાંઝરડા રોડ ઉપર એક મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયું છે. આ બંને વિસ્તાર આસપાસ આવેલા પ૮ મકાનને બફર ઝોન જાહેર કરવામાં…

Breaking News
0

લીકરશોપમાં સરકારી લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરી વેંચાણ માટે મુકી નાણાની વસુલાત કરવા પ્રજાકીય માંગણી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સ્વચ્છતા અભિયાન પ્રકલ્પનાં સંજય કોરડીયાએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને રજુઆત કરતાં જણાવેલ છે કે સંવેદશનશીલ ગુજરાત સરકાર દ્વારા નશાબંધી એકટનાં ભંગ…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાનાં તરશીંગડા ગામે યુવાનની થયેલી હત્યાનાં બનાવમાં ૩ આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીનાં તાલુકામાં જમીનનાં પૈસા લઈ અને યુવાનને મોતને ઘાટ ઉતારી અને તેની લાશને કુવામાં પધરાવી દઈ અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મૃતકનાં ભાઈ…

Breaking News
0

જૂનાગઢનાં મુસ્લીમ આગેવાનો દ્વારા કલેકટરશ્રીને આવેદન અપાયું

તાજેતરમાં એક ટીવી ચેનલનાં એન્કર દ્વારા ખ્વાજા ગરીબ નવાઝની વિરૂધ્ધમાં અપમાન જનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા જૂનાગઢ સહિત સમગ્ર દેશનાં શ્રધ્ધાળુમાં રોષ વ્યાપી ગયો છે. જે અંગે આ ટીવી ચેનલ…

Breaking News
0

જૂનાગઢ : મોરારિબાપુ ઉપર હુમલા સામે વૈષ્ણવ સાધુ સમાજ લાલઘૂમ, જિલ્લા કલેકટરને આવેદન અપાયું

દ્વારકામાં પૂ. મોરીરિબાપુ ઉપર થયેલા હુમલાના પ્રયાસનાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે. આ બાબતે લાલઘૂમ બનેલા વૈષ્ણવ સાધુ બાવા વૈરાગી સમાજે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું છે. આવેદન પત્રમાં જણાવાયું…

Breaking News
0

જૂનાગઢ : બિમારીથી કંટાળી આધેડનો વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત

જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં બિમારીથી કંટાળી અને એક આધેડે આપઘાત કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે જૂનાગઢ ફાયર વિભાગના અધિકારી ભૂમિત મિ†ીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે પ…

Breaking News
0

માંગરોળમાં શહિદ જવાનોને શ્રધ્ધાજંલી, ચીની માલનો બહિષ્કાર કરશે

માંગરોળમાં રામધુન મંદિર બહારકોટ ખાતે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી અને ચીની પ્રોડક્ટનું બહિષ્કાર કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. માંગરોળ વિશ્વ હિન્દુ…

Breaking News
0

માંગરોળમાં ડમ્પિંગ વિવાદ વકર્યો, કચરો ઉપાડીને ઠાલવવો કયાં ? પાલિકા મુંઝવણમાં

માંગરોળના કચરાના ડમ્પિંગના વિવાદ વચ્ચે ચાર દિવસથી નગરપાલિકાએ શહેરમાંથી કચરો ઉપાડવાનું બંધ કર્યુ છે. શહેરમાં ૫૦ થી ૬૦ જેટલા પોઈન્ટ ઉપર ઉકરડાના થર જામ્યા છે. શહેરમા ચોતરફ કચરાના ઢગલા વચ્ચે…

Breaking News
0

જામકંડોરણાનાં યુવાન કૌશિકભાઈ બારોટ દ્વારા અનેરૂ સેવા કાર્ય

જામકંડોરણામાં રહેતા કૌશિકભાઈ બારોટના પરિવાર તરફથી સતત ૫ વર્ષથી સરકારી દવાખાનામાં પ્રસુતિ માટે આવતી બહેનો માટે ચોખા ઘીનો શીરો અને બિસ્કિટ અને ફૂડ પેકેટ આપવામાં આવે છે. ૫ વર્ષમાં અંદાજીત…