Browsing: Breaking News

Breaking News
0

ઉનાનાં જુના એસટી ડેપોનો ગેઈટ ફરી ખુલ્લો મુકાયો

ઉનાના જુના એસટી ડેપોમાં અગાઉ મુસાફરોની અવર-જવરની સરળતા માટે પશ્ચિમ દિશામાં નાનો ૪ ફુટનો ગેઈટ હતો. જ્યાંથી મુસાફરો સીધા જ બજારમાં ખરીદી માટે જઈ શકતા હતા. પરંતુ એસટી ડેપોની બિલ્ડીંગ…

Breaking News
0

વધતી જતી મોંઘવારી વચ્ચે ગેસમાં ભાવ વધારો પરત ખેંચવા ખંભાળિયામાં કલેકટરને રજૂઆત

દેશમાં અનેક જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ખાદ્યતેલ સહિતની ચીજ વસ્તુઓના ભાવ વધતા રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં રાંધણ…

Breaking News
0

ખંભાળિયામાં રોડ સેફટી અંગે કાર્યક્રમ યોજાયો

ખંભાળિયા સ્થિત વેદાંતા લિમિટેડ કંપની અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે રોડ સેફ્ટી સુરક્ષા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક પી.એસ.આઈ. એન.ડી કલોતરા તેમજ…

Breaking News
0

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે તાજેતરમાં વર્લ્ડ કિડની ડે નિમિત્તે એ-વન ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત ખાસ વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયામાં વર્ષ ૨૦૧૫ થી…

Breaking News
0

ખંભાળિયામાં જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ કરાયું

લાયન્સ ક્લબ દ્વારા ૧૦૧ પરિવારોને કીટ અપાઈ ખંભાળિયાની સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે મૂળ ખંભાળિયાના વતની હાલ લંડન (યુ.કે.) સ્થિત હરેશભાઈ રમણીકલાલ સંઘવી તથા દિપેશભાઈ રમણીકલાલ સંઘવીના આર્થિક સહયોગથી (હ.…

Breaking News
0

મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ સાથે ઉપરકોટનાં ‘લોકાર્પણ’ની ગણાતી ઘડીઓ

રૂા.૭૪ કરોડનાં ખર્ચે નવીનિકરણની કામગીરી પુર્ણતાનાં આરે : ટુંક સમયમાં કાર્યક્રમ કન્ફર્મ થશે જૂનાગઢ શહેરનાં અનેક ઐતિહાસીક વિરાસતો પૈકી ઉપરકોટનાં સુપ્રસિધ્ધ કિલ્લાની નવીનિકરણની કામગીરી પુર્ણતાનાં આરે પહોંચી ગઈ છે અને…

Breaking News
0

અંબાજી મંદિર પરીસર સહિતની સ્થળ વીઝીટે જૂનાગઢનાં ઉચ્ચ અધિકારી ગંદકી સહિતનાં બાબતે તપાસનો રીપોર્ટ થયા બાદ કાર્યવાહી થશે

ગરવા ગિરનાર ખાતે આવેલા અંબાજી મંદિર પરીસર નજીક ગંદકી સહિતનાં મુદે ઉચ્ચ અધિકારીઓનો કાફલો આજે સ્થળની વિઝીટ ઉપર ગયો હોવાનું જાણવા મળી રહયું છે. અને આ અંગે આગામી સમયમાં કેવા…

Breaking News
0

કેન્દ્રનાં ગૃહ મંત્રી અમિત શાહ તા. ૧૯ માર્ચે જૂનાગઢનાં મહેમાન : લોકાર્પણનાં કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે

કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહ તા. ૧૯ માર્ચનાં રોજ જૂનાગઢનાં મહેમાન બની રહયા હોવાનું આધારભુત રીતે જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વિવિધ વિભાગનાં…

Breaking News
0

ઉનાના મણીલાલ ચંડોરા પોતાની પત્રકારની ઓળખ આપતાની સાથે જ દીવ પોલીસ દારૂ પિધેલાનો કેસ કરી નાખેલ

ઉનાના તાલુકાના રહેવાસી અને હાલ ઉના સ્થાયી થયેલ મણીલાલ ચાંદોરા પોતે દીવમાં વણકબારા રોડ ઉપર પોતે પોતાની કારમાં પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા દીવ પોલીસને નજરે આવતા અને અનેક ઓળખાણ પોતાની…

Breaking News
0

સારંગપુરમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ફૂલડોલ ઉત્સવ ઉજવાયો

ફૂલડોલ રંગોત્સવમાં ૮૫૦૦૦ હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સારંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપેલી છે. સવંત ૧૮૬૮ની સાલમાં…

1 233 234 235 236 237 1,267