ત્રમ્યંમ્બકેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલા તળાવમાં ગંદુ પાણી ઠલવાતા કાચબા-માછલી જેવા પ્રાણી મૃત્યું પામ્યાની રજુઆતથી ખળભળાટ : લેખિત અનેક રજુઆતોનો ઉલાળીયો માણાવદરમાં પાલિકામાં વહિવટદારનું શાસન છે. જેમાં છેલ્લા અનેક સમયથી…
આગામી તા.રરમીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થનાર છે અને રાષ્ટ્રીય લેવલે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે દ્વારકામાં પણ તા.૨૨મીએ સવારથી રાત્રી સુધી શ્રેણીબધ્ધ ધાર્મિક…
ગઈકાલે ગ્રામજનોએ સજ્જડ બંધ પાડી પ૦૦થી વધારે લોકો કલેકટર કચેરીએ પહોંચી અને કરી ફરિયાદ જૂનાગઢ જીલ્લાના ઝાલણસર ગામના લોકો આસામાજીક તત્વોના ત્રાસથી વ્યથીત થઈ અને આ ત્રાસમાંથી મુકત કરવાની માંગણી…
જૂનાગઢ શહેરમાં જમાલવાડી ખાડીયા વિસ્તારમાં ગઈકાલે બનેલા બનાવમાં ધંધાખારના પરિણામે હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં છરી, તલવાર અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ગુનો કરવા અંગે ચાર સામે…
જૂનાગઢના તરવરીયા પત્રકાર અમર બખાઈનો આજે ૨૪મો જન્મ દિવસ છે પરંતુ તે કેવો નસીબદાર છે કે, માતા પુત્રનો એક જ દિવસે જન્મદિવસ છે. અમાર બખાઈની માતા અમીનાબેન બખાઈનો પણ આજે…
ખંભાળિયામાં રહેતા એક ડ્રાઇવર કર્મચારીને એસ.ઓ.જી. પોલીસે નશાકારક એવી ૫૦૦ નંગ કેપ્સ્યુલ સાથે ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવેલી…
એસઓજી પોલીસે રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ખંભાળિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે થોડા સમય પૂર્વે જીરું ભરેલા છ બાચકાની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા…