આમ આદમી પાર્ટીના યુથ વિંગના પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત ગૌણ સેવા પસંદગીના હેડ કલાર્કની પરીક્ષાનું પેપર હિંમત નગરના ફાર્મ હાઉસ ખાતે ફુટી ગયેલ છે અને પરીક્ષામાં જે…
જૂનાગઢ શહેરનાં અગ્રણી દાતા સુશીલાબેન શાહ દ્વારા વંથલીથી ગિરનાર પર્વત સુધીની છરી પાલક સંઘની યાત્રા યોજવામાં આવી હતી. ભગવાન નેમિનાથના જયકાર સાથે ગિરનાર તળેટી ખાતે બહોળી સંખ્યામાં સંઘનું સ્વાગત કર્યું…
કેન્દ્ર સરકારનાં શહેરી વિકાસ વિભાગ તેમજ ઓલ ઈન્ડિયા કાઉન્સિલર ઓફ મેયર્સ દ્વારા વારાણસી ખાતે તા.૧૭મી ડિસેમ્બર-ર૦ર૧નાં રોજ મેયર કાઉન્સિલનું આયોજન અંતગર્ત જૂનાગઢ મહાનગરનાં મેયર ધીરૂભાઈ ગોહેલને આમંત્રણ મળ્યું હોય, મેયર…
કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. દક્ષિણ આફ્રિકાથી બ્રિટન સુધી ઓમિક્રોનનાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમ્યાન ભારતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ નવા વેરિયન્ટનાં કેસમાં વધારો થવાની…
માંગરોળ પંથકનાં આરેણા વાડી વિસ્તારમાં ઢેલને વિજશોક લાગતા અબોલ જીવો માટે સતત જાગૃત સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના અરવિંદભાઇ સોલંકી, સતીષભાઇ જાેટવા દ્વારા માંગરોળ સારવાર માટે લાવવામાં આવેલ હતી. તેમજ મક્તુપુર…
જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયને પોતાની ફરજને સવા વર્ષ પૂર્ણ થતા તેઓનું જૂનાગઢ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તેમની કચેરી ખાતે સન્માન કર્યુ હતું. સંચાલક મંડળનાં પ્રમુખ જી.પી. કાઠીએ…
ચોટીલાનાં થાનગઢ નજીક મહેતા, માઢક, શિલુ અને ધાંધીયા પરીવારનાં કુળદેવી મહાકાળી માતાજીનાં મંદિર ખાતે તા. ૧૮ અને ૧૯ ડીસે.નાં રોજ નવચંડી મહાયજ્ઞ યોજાશે. જેમાં ૧૮ ડીસે.નાં રોજ સાંજે ૭ કલાકે…
જૂનાગઢ મનપાનાં પૂર્વ મેયર તેમજ દલીત સમાજનાં લડાયક નેતા અને લોકપ્રશ્ને સતત જાગૃત રહી અને જીવનનાં અંતિમ શ્વાસ સુધી પ્રજાકીય પ્રશ્ને લડત આપનારા શ્રી લાખાભાઈ પરમારનું ગઈકાલે નિધન થતાં ઘેરા…
ગુજરાત રાજય કાયદા પંચ(જીએસએલસી)એ રાજય સરકારને એક અહેવાલ સુપરત કરીને ઓનલાઈન જુગારને હાલનાં કાયદાનાં દાયરા હેઠળ લાવવાની ભલામણ કરી છે. હાલનાં જુગાર કાયદા હેઠળ ઓનલાઈન જુગાર રમતા વ્યકિતની સામે ફોજદારી…