Browsing: Breaking News

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાનાં નવા સુકાનીઓની સોમવારે થશે વરણી

ખંભાળિયા નગરપાલિકાના કુલ ૨૮ સભ્યો પૈકી ૨૬ સભ્યો ભાજપના ચૂંટાઈને આવ્યા છે. ત્યારે આગામી પાંચ વર્ષ માટેની આ બોડીના પ્રથમ નવા સુકાનીઓની વરણી આગામી સોમવાર તારીખ ૧૫મીના રોજ થનાર છે.…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે પ્રજ્ઞાચક્ષુ યુવક-યુવતી માટે પસંદગી મેળાનું આયોજન

જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયના સંયુકત ઉપક્રમે અંધ યુવક, યુવતિઓ માટેનો પ્રથમ પસંદગી મેળો યોજાશે. સ્થાનકવાસી જૈન સંઘની વાડી ખાતે ૧૪ માર્ચ…

Breaking News
0

ગીર સોમનાથમાં લેન્ડ ગ્રેબિંગ એકટની પ્રથમ ગુનાના આરોપીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

ગીર-સોમનાથ જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનીયમ હેઠળ નોંધાયેલ પ્રથમ ગુનાના આરોપીએ કરેલ આગોતરા જામીન અરજી ઉપર સેસન્સ કોર્ટ રદ હુકમ ફરમાવેલ છે. આ કેસની વિગતો આપતા જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુંનાં ત્રણ બનાવો

વિસાવદર તાલુકાનાં ઈશ્વરીયા માંડાવડ ગામે રહેતા નારણભાઈ ભગવાનભાઈ સુખડીયા (ઉ.વ. ૬પ)નું ઈલેકટ્રીક શોર્ટ લાગતાં મૃત્યું થયેલ છે. આ બનાવની વધુ તપાસ વિસાવદરનાં પો.હે.કો. ડી.એન. ચાંચીયા ચલાવી રહયા છે. જયારે બગડુ…

Breaking News
0

શિવરાત્રીએ સાંજ સુધીમાં અડધો લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

ગઈકાલે મહાશિવરાત્રીએ પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા ત્યારથી જ હર હર મહાદેવના નાદ સાથે કતારબંધ લાઇનમાં શિવ ભકતોનો સમુહ જાેવા મળતો હતો. મહાશિવરાત્રીના…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૫ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-૪,…

Breaking News
0

મહાશિવરાત્રી પર્વની મધ્યરાત્રીએ ભવનાથ મહાદેવની મહાપુજા સાથે શિવરાત્રી મેળો શાંતીપૂર્ણ સંપન્ન

ભવનાથ તિર્થ ક્ષેત્ર જયાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે અને ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં શિવરાત્રીમાં મેળો યોજવામાં આવે છે. ગઈકાલે શિવરાત્રીનાં પર્વની ધામધુમથી ઉજવણી થઈ હતી. નિર્ધારીત સમયે દિગંબર સંતોનું રવાડી…

Breaking News
0

મોતીબાગ સ્થિત એસટીના પીકઅપ બસ સ્ટેન્ડ ખાતે ઓનલાઈન બુકિંગ સેવા શરૂ

ગઈકાલે મોતીબાગ સ્થિત એસટીનાં પીકઅપ સ્ટેન્ડ ખાતે મુસાફર જનતા માટે ઓનલાઈન બુકિગ સેવા શરૂ થઈ છે. એસટી વિભાગનાં અધિકારી, કર્મચારીઓ અને એસટી કર્મચારી મંડળનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. #saurashtrabhoomi #media…

Breaking News
0

સ્વર્ગવાસી પિતાએ લીધેલા સંકલ્પ મુજબ શિવરાત્રી મેળામાં કોઈ પાસેથી ગેવરીયા પરિવારે મંડપનું ભાડુ ન લીધુ અને દિલેરી દર્શાવી

ગુરૂમહારાજનાં આદેશ સાથે શરૂ કરેલ મંડપ વ્યવસાયમાં સારી કામગીરી કરનારા ગેવરીયા પરિવારે શિવરાત્રી મેળામાં આ વર્ષે કોઈપણ પાસેથી મંડપનું ભાડુ ન લેવું તેવો સ્વર્ગવાસી પિતાએ લીધેલ સંકલ્પને તેમના પુત્ર અને…

Breaking News
0

સોમનાથ મંદિરને વિસ્મયકારક પ્રકૃતિદત તરીકેનો એવોર્ડ અમેરીકન સંસ્થાએ એનાયત કર્યો

મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટને વિસ્મયકારક પ્રકૃતિદત તરીકેનો તથા ટ્રસ્ટી જે.ડી. પરમારને પ્રેરણાદાયી વ્યકતીત્વ માટેનો એવોર્ડ અમેરીકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનાઇઝેશનના પદાધિકારીઓએ સોમનાથ આવી ટ્રસ્ટના પદાધિકારીઓને એનાયત કર્યો છે. અમેરિકાની વર્લ્ડ…

1 699 700 701 702 703 1,330