Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ : ઈશાપુર ગામે વાડીનાં કૂવામાં બાળક ડૂબી જતાં મોત

જૂનાગઢ તાલુકાના ઈશાપુર ગામે વાડીમાં આવેલ કુવામાં ૪ વર્ષનો બાળક કૂવામાં પડતાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ઈશાપુર ગામે પરસોત્તમભાઈ ચંદુભાઈ બારીયાની વાડીમાં મધ્યપ્રદેશ…

Breaking News
0

વેરાવળ ભાજપના નેતાને ચેક રીર્ટનના બે જુદા-જુદા કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને ચાર લાખનો દંડ ફટકાર્યો

વેરાવળમાં ભાજપના નેતા અને પાલીકાના પૂર્વ ઉપપ્રમુખને ચેક રીટર્નના બે જુદા-જુદા કેસોમાં કોર્ટે એક-એક વર્ષની સાદી કેદની સજા તથા ચાર લાખ રૂપીયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આમ, તકસીરવાન ઠરેલા…

Breaking News
0

જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ, રહેણાંક મકાનમાં જ ચોરી

જૂનાગઢનં નંદનવન મેઈન રોડ દાનવ મંડપ સર્વિસ સામે રહેતા ભારતીબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ.૪૦)એ પોલીસમાં કોઈ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી પોતાના દિકરા જેનીલના ઘરે તાલાલા ગયેલ…

Breaking News
0

જૂનાગઢમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક સામું જાેવા પ્રશ્ને છરી, લોખંડનાં સળીયાથી હુમલો, પોલીસ ફરીયાદ

જૂનાગઢમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ સુરેલીયા ગેરેજની પાછળની ગલીમાં ગઈકાલે બનેલા એક બનાવમાં રેખાબેન વિવેકભાઈ જાેષી (ઉ.વ.૩ર)એ ભરત, બાપુ, બાપુની માતા તથા ભરતનો મિત્ર વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે,…

Breaking News
0

કેશોદમાં માથાકુટ પ્રશ્ને ત્રણ સામે ફરીયાદ

કેશોદનાં ૬૬ કેવી સબ સ્ટેશનની પાછળ રહેતા જુમ્માશા ઉર્ફે મુનોગરીબશા શાહમદાર (ઉવ.૪૩)એ આ કામના આરોપી શીંકદરા અયુશા રફાઈ, ઈબ્રાહિમશા અયુશા રફાઈ, જુબેરશા ઉર્ફે જુબી અચુશા રફાઈ (રહે.૬૬ કેવી કેશોદ) વાળા…

Breaking News
0

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

જૂનાગઢમાં નવાનાગરવાડા રાંદલનાં કુવાવાળી ગલીમાં રહેતા સંજય રમેશભાઈ (ઉ.વ.૩૭) એ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. બી-ડીવીઝન પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના પ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ પ કેસ નોંધાયા હતા અને પ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-ર,…

Breaking News
0

આવતીકાલે મહાશિવરાત્રી : ભવનાથ ખાતે રવાડી સરઘસ, મૃગીકુંડમાં સ્નાન અને મહાપુજા

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવને નોમનાં દિવસે ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો. આ મેળો આજે ચોથા દિવસે અંતિમ ચરણમાં પ્રવેશી ગયો છે. અને આવતીકાલે…

Breaking News
0

જૂનાગઢનાં ડબ્બાગલીમાં દિવાલ તૂટી પડતા મજુરનું કરૂણ મૃત્યું

જૂનાગઢ શહેરની ડબ્બાગલીમાં મકાનનાં રીપેરીંગ દરમ્યાન બાલ્કની અને દિવાલ તુટી પડતાં દબાઈ ગયેલા ૧ મજુરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. જયારે ૩ મજુરોને ઈજા થતાં સિવીલ હોસ્પિટલમાં…

Breaking News
0

મોનીબાપુ બલદેવગીરીનો જીવંત ભંડારો

મોનીબાપુ બલદેવગીરી મહારાજનો તેમની હયાતીમાં જ જીવંત ભંડારાનો કાર્યક્રમ ગોદડ અખાડા ખાતે યોજવામાં આવ્યો હતો. આ તકે સંતોને ભોજન અને ભેટપૂજા ધરવામાં આવી હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing…

1 701 702 703 704 705 1,330