Browsing: Breaking News

Breaking News
0

ગઢડા ગોપીનાથ મંદિરમાં સત્તાનો દુરઉપયોગ કરનાર પોલીસના જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી

ગઢડાના ગોપીનાથજી મંદિરમાં પોલીસ અધિકારી નકુમેે સત્તાનો દુરઉપયોગ કરી મંદિરના ચેરમેનને માર મારી કાંઠલો પકડી ખુરશીમાંથી ઉઠાડી દેવાનું નિંદનીય વર્તન કરેલ હોય જેથી તેઓને સસ્પેન્ડ કરવા જેવી કડક કાર્યવાહી કરવા…

Breaking News
0

સાબલપુર પાસે વહેતી લોલ નદીમાં ઠલવાતું ઔદ્યોગીક એકમોનું પ્રદુષિત પાણી

જૂનાગઢનાં સાબલપુર વિસ્તારમાં વહેતી લોલ નદીમાં જે ભાટડેમ, હસનાપુર ડેમથી ગીર અભ્યારણ, સાબલપુર, સરગવાડાથી ઉબેણ, ઓઝત નદીમાં ભળે છે. આ નદી જે વિસ્તારમાંથી પસાર થાય છે. તે વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકામાં મહિલાઓ પાસે અશ્લીલ માંગણીઓ થાય છે : પૂર્વ નગરસેવક અનીલ ઉદાણી

જૂનાગઢ પૂર્વ નગરસેવક તેમજ ભાજપના પાયાના અને સક્રિય કાર્યકર અનિલ ઉદાણી દ્વારા સનસનીખેજ નિવેદનમાં જણાવ્યું છે કે જૂનાગઢના મહાનગરપાલિકાના જવાબદારો એવા મેયર, કમિશ્નર, ડી.એમ.સી., સંકલન સમિતિ મહાનગરપાલિકા જૂનાગઢને લેખિત રજૂઆત…

Breaking News
0

જંતુનાશક દવાઓથી મુકત ખેતી પધ્ધતિ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માહિતગાર કરતા પરસોત્તમભાઈ સીદપરા

ગૌસંવર્ધન તથા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા પરસોત્તમભાઈ સીદપરાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી ગૌસંવર્ધન તથા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી મુક્ત ખેતી પધ્ધતિ તથા ગૌધરામૃત એનારોબીક…

Breaking News
0

શ્રી ગીતા જયંતિનું મહાત્મ્ય

માગસર સુદ એકાદશીના રોજ શ્રી ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. આજે વિક્રમ સંવત ર૦૭૭નાં માગસર સુદ એકાદશી શુક્રવાર તા.રપ-૧ર-ર૦ર૦ના રોજ શ્રી ગીતા જયંતિ છે. શ્રી ગીતાજીનો અનુવાદ કેટલીક ભાષાઓમાં થયો…

Breaking News
0

ભેંસાણનાં સુખપુર ગામે સિંહના ટોળાએ બે બળદનું મારણ કર્યું, ગ્રામજનોમાં ભયનો માહોલ

જૂનાગઢના ભેંસાણ નજીક આવેલા સુખપુર ગામે ૧૧ સિંહના ટોળાએ બે ખેડૂતોની માલિકીના બળદનું મારણ કરી અને મિજબાની માણી હતી. આ ઘટનાને  પગલે સુખપુરના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. જંગલ બોર્ડર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ૬ તાલુકામાં આજે સુશાસન દિવસની મહાનુભાવોના હસ્તે ઉજવણી

દેશના ભૂતપુર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મ દિવસ તા.૨૫ ડિસેમ્બરના રોજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે ગીર સોમનાથ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં વિધવા બહેનોને સરકારી યોજના અંતર્ગત રૂા. ૧.૬૪ કરોડથી આર્થીક સહાય ચુકવાઇ

ગુજરાત રાજય સરકાર દ્વારા નિરાધાર વિધવા બહેનોને ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ વિધવા બહેનોને દર માસે રૂા.૧૨૫૦ની આર્થિક સહાય તેમના…

Breaking News
0

આજે ગીતા જયંતી : વિશ્વકલ્યાણ માટેનો ઉત્તમ ગ્રંથ છે ભગવદ ગીતા

મોક્ષદા એકાદશીનું પર્વ ગીતા જયંતિ તરીકે ઉજવાય છે. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનાં માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણે જીવન જીવવાની ચાવીઓ માત્ર હિંદુઓને જ આપી છે, એવું નથી. આ ગ્રંથ સમગ્ર માનવજાત માટે છે.…

Breaking News
0

કાથરોટા-વડાલ રસ્તાનું અધુરૂં સમારકામ પૂર્ણ કરવા ગ્રામજનોની માંગણી

જૂનાગઢ નજીક આવેલ કાથરોટા ગામનાં વડાલને જાેડતા મુખ્ય માર્ગ ઉપર ગંગાજળીયા પૂલથી નજીક રસ્તો બિસ્માર થયો છે અને ખરાબ રસ્તાને કારણે રોજ મોટી સંખ્યામાં અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો…

1 842 843 844 845 846 1,327