જૂનાગઢમાં જલારામ સોસાયટી રેલવે ક્રોસીંગ પાસે રહેતા દિલીપભાઈ પ્રમોદભાઈ પારેખનાં બંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી અને રસોડાનાં જાળીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી બાથરૂમ તથા મકાનમાંથી નળ તોડી…
જૂનાગઢમાં જલારામ સોસાયટી રેલવે ક્રોસીંગ પાસે રહેતા દિલીપભાઈ પ્રમોદભાઈ પારેખનાં બંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી અને રસોડાનાં જાળીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી બાથરૂમ તથા મકાનમાંથી નળ તોડી…
વંથલી તાલુકાનાં સાંતલપુરધાર નજીક રહેતા શરીફાબેન કરીમભાઈ જુણેજા (ઉ.વ.ર૦)એ અસલમભાઈ હારૂનભાઈ લાડક વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીના ભાઈ તથા આરોપીની બહેન વચ્ચે પ્રેમસંબંધ હોય તેનું મનદુઃખ…
વંથલી તાલુકાનાં સાંતલપુરધાર નજીક રહેતા શરીફાબેન કરીમભાઈ જુણેજા (ઉ.વ.ર૦)એ અસલમભાઈ હારૂનભાઈ લાડક વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીના ભાઈ તથા આરોપીની બહેન વચ્ચે પ્રેમસંબંધ હોય તેનું મનદુઃખ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૨ કેસ નોંધાયા હતા અને ૧૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૧,…
ભારત માતાના વિર સપુત સમગ્ર સૌરાષ્ટ્ર -ગુજરાતના ભારતીય જનતા પાર્ટી અને જુના જનસંઘના કર્મનિષ્ઠ દિગ્જનેતા અને મુઠી ઉછેરા માનવી એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું તાજેતરમાં નિધન થતા ગુજરાતમાં…