Monthly Archives: April, 2020

Breaking News
0

કોડીનાર પોલીસ સ્ટેશનમાં ડિસઈન્ફેક્શન મશીન મુકાયું

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાર અને સંસ્થાઓ અનેક સ્તરે કાર્યો કરી રહી છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના વિઠલપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતાપ મહિડાએ તાલુકા મથક કોડીનાર પોલીસ સ્ટેશન…

Breaking News
0

ગીરગઢડા તાલુકાનાં ધોકડવા ગામે પોલીસનું સઘન પેટ્રોલીંગ

કોરોના વાયરસનાં સંક્રમણ ન ફેલાય અને બજારમાં બપોર સુધી લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સન જળવાઈ રહે લોકડાઉનનું પાલન થાય તે માટે ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં ગીરગઢડા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં નગરપાલીકાની હદ બહારના વિસ્તારમાં આવેલા ઉદ્યોગો શરૂ કરવા તંત્રએ મંજુરીઓ આપી

કોરોના સંક્રમણનો ખતરો જે વિસ્તારોમાં ઓછો છે તે વિસ્તારોમાં અર્થતંત્ર વેગવંતુ બને તે હેતુસર ઉદ્યોગોને શરૂ કરવા અમુક શરતોને આધીન છુટછાટ સરકારે આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ગીર સોમનાથ…

Breaking News
0

લોકડાઉનમાં લોકકાર્ય અર્થે જેતપુરની મુલાકાત લેતા સાંસદ રમેશભાઈ ધડુક

કોરોના વાયરસના સંક્રમણને મહાત કરવા સમગ્ર દેશમાં લોકડાઉન છે અને આ કોરોનાથી સમગ્ર માનવ જાતિને બચાવવા સરકાર દ્વારા અસરકારક પગલા લેવાઇ રહ્યાં છે તેના તકેદારીરૂપે જેતપુર શહેરના સાંસદ રમેશભાઈ ધડુકે…

Breaking News
0

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા આર્થીક પેકજ અથવા લોનના હપ્તા- બાબતે રાહત આપવા માંગણી

ગીર સોમનાથમાં સીમેન્ટ, ફીશ, કેમીકલ, કેસર કેરી જેવા મોટા મોટા ઉદ્યોગો કાર્યરત છે. જેમાં અંદાજે બે હજારથી વધુ ટ્રકો કાયમી દોડે છે. પરંતુ હાલ ચાલી રહેલ લોકડાઉનના કારણે ટ્રકોના પૈડા…

Breaking News
0

ઓઝત નદીમાં ડુબી જતાં યુવાન અને બાળકનું મોત

વંથલી નજીક ઓઝત નદીમાં ડુબી જવાથી એક યુવાન અને એક બાળકનું મોત નિપજયું હતું. વંથલીમાં રહેતાં અતિક ઈકબાલભાઈ સોઢા (ઉ.વ. ૧૯) અને જૂનાગઢમાં રહેતી તેમની પિતરાઈ બહેન આરઝુ શબીરભાઈ પડાયા…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાગ્રસ્ત એકમાત્ર ૫૫ વર્ષીય મહિલાએ કોરોનાને મહાત આપી

કોરોનાના વઘી રહેલ કહેર વચ્ચે પવિત્ર સોમનાથ ભૂમિ કોરોના મુકત બની હોવાનો રાહતરૂપી સુખદ સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં કોરોનાના પોઝીટીવ આવેલ ૫૫ વર્ષીય મહિલાએ કોરોનાને મહાત આપી…

Breaking News
0

કૃષી-બાગાયત, આરોગ્ય, ખાણખનીજ, નાણાંકીય એકમો શરૂ કરી શકાશે

કોરોના વાયરસ કોવિડ-૧૯ મહામારી અંતર્ગત ભારત સરકાર દ્વારા ૨૫ માર્ચ થી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરાયેલ. ત્યારબાદ લોકડાઉનની મુદત વધારી તા.૩-૫-૨૦ સુધી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં પણ લોકડાઉન…

Breaking News
0

ગુજરાતમાં બાંધકામને શરતી મંજૂરી, કાંડા કાપી લેતી શરતોથી બિલ્ડરો તથા એસોસીએશન અવઢવમાં

સોરાષ્ટ્રનાં દરેક જીલ્લામાં લોકડાઉને રિયલ એસ્ટેટને થંભાવી દીધુ છે. બાંધકામ ઉદ્યોગમાં લાંબો સમય સુધી પ્રાણ પુરાય તેમ નથી. લોકડાઉન તા.૩ મે પછી ખુલવાનું છે પરંતુ બાંધકામ ઉદ્યોગને બેઠુ કરવા માટે…

Breaking News
0

જૂનાગઢ કોર્પોરેશને સ્વૈચ્છીક સહયોગી થનાર કોરોના વોરીયર્સ

ભવનાથ થી વાડલા ફાટક, સાબલપુર ચોકડી થી આંબેડકર દરવાજા સુધી ફેલાયેલું જૂનાગઢ શહેર હજુ સુધી કોરોના મૂક્ત રહ્યું છે. જેમાં લોકોના સહયોગ સાથે પડદા પાછળ રહી જૂનાગઢ કોર્પોરેશનને સ્વૈચ્છીક સહયોગી…

1 9 10 11 12 13 32