Monthly Archives: May, 2020

Breaking News
0

સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજ જૂનાગઢ દ્વારા સેવાકાર્યની જયોત

સ્વામિનારાયણ ગુરૂકુલ કોલેજ ઓફ આઈટી એન્ડ સાયન્સ જૂનાગઢની ટીમ એનએસએસ દ્વારા જૂનાગઢ જિલ્લામાં હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે સેવા કાર્ય ચાલી રહ્યું છે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આવેલ વિવિધ…

Breaking News
0

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું જૂનાગઢ જીલ્લાનું ૭ર.૧૯ ટકા પરિણામ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની લેવાયેલી પરિક્ષાનું ગઈકાલે ઓનલાઈન પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામ જાણવા ઉત્સુક હતાં. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં કુલ ૯ કેસ : બે ને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાનાં રોગચાળાની ગંભીર બિમારીનાં ખતરા સામે આરોગ્ય વિભાગ દ્વારા સતત તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે અને જેનાં સારા પરિણામ પણ આવેલાં છે પરંતુ જયારથી બહારગામથી અવરજવર…

Breaking News
0

જૂનાગઢમાં બર્થ-ડે પાર્ટી : એક સસ્પેન્ડ : એકની બદલી

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે એક જન્મ દિવસની પાર્ટીનાં બનાવની શાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ એક બર્થ-ડે પાર્ટીનો બનાવ સામે આવ્યો છે. જેમાં જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક…

Breaking News
0

ભેંસાણમાં પોલીસ ‘આપણું ગામ, નિરોગી ગામ’ના હેડિંગ સાથે પેમ્પ્લેટ છપાવી લોકોને કરે છે જાગૃત

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં…

Breaking News
0

બિલખાનાં ભલગામમાં નાસ્તાની ફેરી કરનાર અપંગની વહારે આવતી પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢમાં પોતાનાં પિતાને વ્યાજખોરોએ ધાક-ધમકી આપવાનાં કારણે આપઘાત કર્યો હોવાની પુત્રની ૧પ શખ્સો સામે ફરીયાદ

જૂનાગઢનાં ખલીલપુર વિસ્તારમાં રહેતાં એક આધેડે તાજેતરમાં આપઘાત કરી લીધાનાં બનાવને પગલે મૃતકનાં પુત્રએ પોતાનાં પિતાનાં મૃત્યુંના બનાવમાં ૧પ જેટલા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી છે અને પઠાણી વ્યાજની ઉઘરાણી કરી…

Breaking News
0

જૂનાગઢથી પાંચમી ટ્રેન રવાના, ઉત્તરપ્રદેશના મજૂરોને વહીવટી તંત્ર દ્વારા વતન વાપસીની વ્યવસ્થા કરાઈ

જૂનાગઢમાં વહીવટી તંત્ર દ્વારા ઉત્તરપ્રદેશનાં મજુરોને પોતાના માદરે વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને મજુરો પણ વતન વાપસીનાં ખુશખુશાલ ચહેરા સાથે થનગનતા જાવા મળતા હતાં. આ અંગેની મળતી…

Breaking News
0

ઉત્સવ રેસ્ટોરન્ટ દ્વારા ફ્રી હોમ ડિલેવરી સુવિધાનો પ્રારંભ

જૂનાગઢનાં બસ સ્ટેશન સામે આવેલાં પ્રિઝમ કોમ્પ્લેક્ષનાં બીજા માળે કાર્યરત ઉત્સવ રેસ્ટોરન્ટ દ્વારા ફ્રી હોમ ડિલેવરી સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. નાસ્તાથી લઈ સંપૂર્ણ ભોજન સુધીની કુલ ૪પ૦ કરતાં પણ…

Breaking News
0

જૂનાગઢમાં દાતાર વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને ત્રીજી વખત રાશન કિટનું વિતરણ કરાયું

વૈશ્વિક મહામારી કોરોનાને લઈ સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી અને આ વૈશ્વિક મહામારીને લઈ ઉપરાઉપરી સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે લોકડાઉનનો અમલ કરાવવામાં આવી…

1 12 13 14 15 16 29