Monthly Archives: May, 2020

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા પોલીસ કર્મીઓ માટે પીપીઈ કિટ પૂરી પડાઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ દ્વારા હાલની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસની સારવાર માટે સાળંગપુર સ્વામીનારાયણ મંદિરે ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સાવચેતી…

Breaking News
0

નોટબંધીથી તમાકુ બંધી સુધીની યાત્રા : લોકડાઉન હટયા પછી ઘરખર્ચ કરતા વ્યસનનો ખર્ચ ડબલ થઈ જશે ?

મોત આવે તે પહેલા જ મરી જવાની કળા ધરાવતા કલાકારોથી દેશ ભરપુર ભર્યો છે. આપણી બદનસીબી છે કે આ પ્રકારનાં કલાકારોની સલાહ, સૂચના અને આદેશ પ્રમાણે જીવવાનું છે. મચ્છર ગાલ…

Breaking News
0

જૂનાગઢ એસ.ટી. વિભાગની પ૦ બસોને સુરત માટે ફાળવાઈ

લોકડાઉનની સ્થિતિમાં અનેક શહેરોમાં બહારગામથી આવેલા પરપ્રાંતિયો તેમજ ફસાયેલાં શ્રમિકોને તેમનાં માદરે વતન જવા માટે ભારે ઉહાપોહ મચ્યા બાદ સરકારી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકારનાં આદેશ અનુસાર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાં જેલ સહાયકને કાચા કામનાં કેદીએ મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢ જીલ્લા જેલનાં જેલ સહાયક મૌલિકસિંહ ડી.ડોડીયાએ ધાનાભાઈ દેવરાજભાઈ રબારી કાચા કામનાં કેદી હાલ જીલ્લા જેલ જૂનાગઢવાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી પોતાની ફરજ ઉપર હાજર હતા તે…

Breaking News
0

માણાવદરમાં પાન-બીડી માટે પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત

માણાવદર પંથકમાં હાલ લોકડાઉનની સ્થિતિમાં પાન, માવા, તમાકુ ધંધાર્થીઓ પાસે દુકાનો ખોલાવી માલ કઢાવ્યાનાં આક્ષેપો થઈ રહયા છે. પાન, માવા, તમાકુનો માલ સામાન બળજબરીથી તમામ શામ, દામ, દંડ, ભેદની નીતિ…

Breaking News
0

ભેંસાણ ગામે અન્ય રાજય/જીલ્લામાંથી આવતા લોકોએ ગ્રામ પંચાયતનાં રજીસ્ટરમાં નોંધ કરાવવી ફરજીયાત

ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામુ બહાર પાડી ભેંસાણ ગામનાં તમામ ગ્રામજનોને જાણ કરવામાં આવે છે કે ભેંસાણ ગામે અન્ય રાજય અથવા જીલ્લામાંથી આવતા લોકો માટે ગ્રામ પંચાયતે રજીસ્ટરમાં નોંધ કરવી…

Breaking News
0

ગિરનાર ક્ષેત્રનો અદ્‌ભુત નજારો પૂર્ણિમા સોળે કલાએ ખીલી ઉઠી

જૂનાગઢ નજીક આવેલું ભવનાથ ક્ષેત્ર ધાર્મિક નગરી અને તિર્થોનું ધામ છે. અહીં ગિરનારની ઉંચી ટોચ તેમજ પ્રકૃતિનું ર્સોંદર્ય પણ પુરેપુરૂં ખીલી ઉઠ્યું હોય ત્યારે નયનરમ્ય વાતાવરણની મોજ માણવા માટે લોકો…

Breaking News
0

ગિરનારજી તિર્થની ૮૯૧મી સાલગીરી

ગિરનારજી તીર્થની આજે ૮૯૧ સાલગીરી છે. ગિરનારજી ઉપર એક સાથે આજે ૧૪ જિનાલયોની ધ્વજા ચઢી હતા. આચાર્ય ભદ્રેશ્વરસૂરીના શુભ ઉપદેશથી સજજ મંત્રીએ જીર્ણશીર્ણ હાલતમાં રહેલા કાષ્ઠના (લાકડાના) બનેલા, શ્રી નૈમિનાથ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં પાણીની પાઈપ-લાઈન અને ગટરનાં કામ માટે ખોદકામની કામગીરી હાથ ધરાશે

જૂનાગઢ શહેરનાં કેટલાક વિસ્તારોને આવરી લેતી પાણીની પાઈપલાઈન તેમજ ગટરની કામગીરી અંતર્ગત જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને આ જાહેરનામા અંતર્ગત આણંદપુરથી પાદરીયા સુધી પાણીની…

Breaking News
0

આખરે વનવિભાગે કબુલ કર્યું કે બેબેસિયાના રોગથી છ સિંહના મૃત્યું થયા છે

ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જ અને આસપાસના સાવજા પાછલા કેટલાક સમયથી ટપોટપ મરી રહ્યાં છે. સિંહપ્રેમીઓએ રોગચાળાની આશંકા વ્યકત કરી પણ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જીલ્લાનાં વનતંત્રએ અત્યાર સુધી રોગચાળા અંગે…

1 20 21 22 23 24 29