Monthly Archives: July, 2020

Breaking News
0

સ્વ. નયનાબેન જાેબનપુત્રાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ઓનલાઈન કાર્યક્રમ યોજાયો

જુનાગઢ શહેરનાં સેવાભાવી મહિલા અગ્રણી સ્વ. નયનાબેન જાેબનપુત્રાના સત્કર્મોનું સ્મરણ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો એક ઓનલાઈન કાર્યક્રમ ‘સ્ત્રીનિકેત’ સંસ્થા જુનાગઢ શાખા દ્વારા યોજવામાં આવેલ હતો. સ્વ. નયનાબેનની સ્મૃતિમાં ઓનલાઈન હરિફાઈનું…

Breaking News
0

માંગરોળનાં બાબુભાઈ કાપડીનાં અવસાનથી ગમગીની

માંગરોળમાં સનાતન ધર્મના પ્રહરી પરીવારનાં સંતાન બાબુભાઈ કાપડીના નામે જાણીતા પ્રભુદાસ નગીનદાસ કાપડી (ઉ.વ. ૮૫)નું અવસાન થતાં માંગરોળ પંથકમાં ગમગીની ફેલાઇ જવા પામી છે. માંગરોળ સુધરાઈના પૂર્વ ઉપપ્રમુખ બાબુભાઈ વર્ષો…

Breaking News
0

સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.ચિંતન યાદવનાં વડપણ હેઠળ આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુ યુનિટનો આવતીકાલે શુભારંભ

જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને જૂનાગઢનાં આંગણે જ ખુબ જ સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તે માટે ડો.ચિંતન યાદવ દ્વારા નવું સાહસ કરી અને આસ્થા હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવી રહેલ…

Breaking News
0

જૂનાગઢમાં તહેવારોનાં દિવસોમાં આ વર્ષે માસ્ક અને સેનેટાઈઝરથી સજ્જ બનવું પડશે : સાવચેતી જરૂરી બનશે

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના કેસોનાં આક્રમણનો સતત વધારો થઈ રહ્યો છે અને સાથે જ આ વર્ષે તહેવારો નજીક આવી રહ્યાં છે. પરંતુ આ તહેવારની ઉજવણી શક્ય બનવાની નથી. દરેક…

Breaking News
0

વિસાવદર પંથકમાં ૩ દિવસમાં ૪ કોરોનાનાં ૮ કેસ આવતા લોકોમાં ચિંતાની લાગણી

વિસાવદર પંથકમાં કોરોનાએ એકાએક ફૂંફાડો માર્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં ૮ કેસ કોરોના પોઝીટીવ નોંધાતા અને એકનાં મૃત્યુંની ઘટનાથી સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આજે વધું ૪…

Breaking News
0

ચાલુ વર્ષે શાળાઓમાં રર૧ને બદલે માત્ર ૧૩૭ દિવસ અભ્યાસ માટે મળશે : કોર્સ પૂર્ણ કરવો અશક્ય

કોરોના મહામારીને પગલે રાજયના વિદ્યાર્થીઓના શિક્ષણને પણ અસર થવા પામી છે. જેમાં ૧પમી ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેવાની હોઈ અને તે બાદ શાળાઓ થાય તો વાર્ષિક અભ્યાસક્રમ કમ્પલીટ કરવા અને…

Breaking News
0

“ધર્મ કે જાતિ મને લાગુ પડતા નથી, મને નાસ્તિક જાહેર કરી દો” : હાઈકોર્ટમાં અરજી

‘કર્મ કે કુરૂક્ષેત્ર મેં, ના રૂપ કામ આતા હૈ, ના જૂઠ કામ આતા હૈ, ન જાતિ કામ આતી હૈ, ન બાપ કા નામ કામ આતા હૈ, સિર્ફ જ્ઞાન હી આપકો…

Breaking News
0

વિકાસના એન્કાઉન્ટરમાં CBI તપાસ માટે સુપ્રીમમાં અરજી, NHRCમાં પણ ફરિયાદ

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓનો હત્યારા અને ઉત્તરપ્રદેશનો હિસ્ટ્રીશીટર આરોપી વિકાસ દૂબેને શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. ગુરૂવારે ઉજ્જૈનમાંથી ધરપકડ કરાયેલા વિકાસને ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર કાનપુર લવાઇ રહ્યો હતો ત્યારે વરસાદ…

Breaking News
0

ખાલી ચર્ચાઓ નહીં પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય નહીં લે તો બેરોજગાર યુવાનોના હિત માટે થશે ઉગ્ર આંદોલન

તાજેતરમાં બેરોજગારીના મુદ્દાને લઈને ગુજરાતમાં ગરમાવો છે ત્યારે સરકાર દ્વારા બેરોજગાર સમિતિને મંત્રણા માટે બોલાવવામાં આવી હતી અને બેરોજગાર સમિતિમાં આંદોલનકારી પ્રવિણ રામ પણ સરકાર સાથે મંત્રણા કરવા જવાના હતા.…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો વિસ્ફોટ : ૧ મૃત્યું અને ૧૪ નવા કેસ

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે વધુ એક વખત કોરોના કેસોનો વિસ્ફોટ થયો છે. જીલ્લાના ઉના, તાલાલા અને વેરાવળ ત્રણ તાલુકાઓમાંથી એકીસાથે કોરોનાના ૧૪ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ગઈકાલે પોઝીટીવ આવેલા…

1 40 41 42 43 44 66