Monthly Archives: July, 2020

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં બે દિવસના વિરામ બાદ છુટોછવાયો વરસાદ

બે દિવસ મેઘરાજાએ વિરામ લીધા બાદ ગઈકાલે બપોર બાદ ગીર-સોમનાથ જીલ્લાના છ તાલુકામાં અડધોથી એક ઇંચ જેવો વરસાદ વરસેલ છે. ગીર-સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ચાર દિવસ સુધી મેઘરાજાએ મુકામ કરી…

Breaking News
0

વેરાવળમાંથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ગીર સોમનાથ જીલ્લા એસ.ઓ.જી. બ્રાન્ચે પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળ બસ સ્ટેશન પાસેથી કોડીનારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધેલ છે. એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એલ. વસાવા, પી.એસ.આઇ. વી.આર. સોનારા, નરવણસિંહ ગોહીલ, ગોવિંદ વંશ…

Breaking News
0

જૂનાગઢનાં વડાલ ખાતે જુગાર દરોડો : ૬ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ દલપતભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે વડાલ ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂા.૧૦૮પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે હળવાથી ભારે વરસાદનાં ઝાપટા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો છે અને આ સાથે જ સવારથી હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. દરમ્યાન સવારનાં ૮ થી ૧૦ દરમ્યાન જૂનાગઢમાં ૪ મીમી, માંગરોળ…

Breaking News
0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર ઘરફોડી ચોરી

જૂનાગઢનાં ગીતાજંલી હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૧૮ ખાતે રહેતાં રવી રોહિતકુમાર પંડ્યાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા તેમનાં મમ્મી પોતાના…

Breaking News
0

જૂનાગઢનાં એચપી કોકો પેટ્રોલપંપમાંથી ર૩ હજારનાં મુદ્દામાલની ચોરી

જૂનાગઢનાં હર્ષદ નગર યોગેશ્વર નગર ખાતે રહેતાં સાહીલ હમીદખાન બ્લોચએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી રાત્રીનાં એચપી કોકો પેટ્રોલપંપમાં ડિલેવરી…

Breaking News
0

મજેવડી ગામ પાસેથી ગેરકાયદેસર રિવોલ્વર સાથે એક ઝડપાયો

જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.એમ.ભારાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મજેવડી ગામ પાસે માખીયાળા ત્રણ રસ્તા ઉપર આ કામનાં આરોપી દેવાયતભાઈ નારણભાઈ પુછડીયાએ ગેરકાયદેસર આધાર પરવાના વગરની…

Breaking News
0

છેલ્લાં ર૪ કલાકમાં જૂનાગઢમાં ૩નાં મોત : મૃત્યુઆંક ૭

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસોનું સતત સંક્રમણ વધી રહયું છે જેનાં કારણે શહેરીજનો તેમજ આરોગ્ય વિભાગ ચિંતીત બનેલ છે. જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મૃત્યું થયાનાં બનાવોમાં પણ…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અહેવાલનો પડઘો : નરસિંહ મહેતાં સરોવરમાંથી ગાંડી વેલ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ

જૂનાગઢ શહેરની મધ્યમમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં ચોમાસાનાં પ્રથમ સારા વરસાદથી જ નવા નીરની આવક થતાં આ તળવા છલકાઈ ગયું હતું. સાથે જ ગાંડી વેલનું પણ આક્રમણ જાેરદાર થયું હતું…

Breaking News
0

ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો સુત્ર સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર બન્યું

વેદનું વિધાન – ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.’ વેદનું આ વિધાન સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર બન્યું. આપણા શરીરમાં ત્રણ પ્રકારની આંખ છે. પ્રથમ સામાન્ય આંખ જેનાથી આપણે રોજબરોજના…

1 41 42 43 44 45 66