Monthly Archives: August, 2020

Breaking News
0

વેરાવળ રોટરી કલબના નવા હોદેદારો નિમાયા…

વેરાવળ રોટરી ક્લબ દ્વારા શપથવિધી સમારોહનું આયોજન થયેલ હતુ. જેમાં રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ ના ગવર્નર પ્રશાંત જાનીએ વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રમુખ રાજેશ પુરોહીત તથા સેક્રેટરી રોનક મોદીને શપથ લેવડાવેલ…

Breaking News
0

૩ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ નવાબંદરનાં માછીમારની છુટવાની આશા બંધાઈ

ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન ૧ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા પરંતુ માર્ચ ૨૦૧૭માં પાકિસ્તાન મરીન સિકયુરિટી ગાર્ડ દ્વારા ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા…

Breaking News
0

જામકંડોરણા તાલુકાનાં ધારેશ્વર મહાદેવ(ધકાધાર) મંદિરે શ્રાવણ માસે પૂજા અર્ચના : શિવજીનો અનેરો મહિમા

જામકંડોરણા તાલુકામાં અનેક મહાદેવના મંદિર આવેલ છે. જેમાં આપણે વાત કરશું ધારેશ્વર મહાદેવ મંદિરની. જામકંડોરણા તાલુકામાં જામકંડોરણાથી ૧૦ કીમી દૂર આવેલું છે ધારેશ્વર મહાદેવનું મંદિર. આ શિવમંદિરનો અનેરો મહિમા રહેલો…

Breaking News
0

ગીરજંગલ અને સિંહોનું અસ્તિત્વ જૂનાગઢનાં તત્કાલીન નવાબ મહાબતખાનજીને આભારી

જૂનાગઢના નવાબ સાહેબ સર મહાબતખાનજી ત્રીજાને ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય જાય છે. મહાબતખાનજી ના હોત તો કદાચ આજે ગીરના જંગલનું અસ્તિત્વ જ ના હોત.…

Breaking News
0

સોમનાથ મહાદેવના દર્શન બાદ રાજસ્થાનના ૬ ધારાસભ્યો અજ્ઞાતવાસમાં

રાજસ્થાવનના રાજકીય ધમાસણ વચ્ચે શનિવારની રાત્રીના રોકાણ અને મહાદેવના દર્શનાર્થે પધારેલ રાજસ્થાન ભાજપના છ ધારાસભ્યોને મોડીરાત્રે અજ્ઞાત સ્થળે ખસેડાયા હોવાના વહેતા થયેલા અહેવાલોને પગલે દિવસભર ધારાસભ્યોભના ઠેકાણાને લઇ તરેહ તરેહની…

Breaking News
0

ગીર સોમનાથમાં કોરોનાના વધુ ૩૨ કેસ આવ્યા, ૨૬ ને ડીસ્ચાર્જ કરાયા

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક અત્યાર સુધીમાં સૌથી વધુ ૩ર દર્દીઓ પોઝીટીવ આવેલ છે જેમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળના ર૯ કેસો સાથે જીલ્લામાં ૬૪૪ સુધી આંક પહોંચેલ છે. કોરોનાની…

Breaking News
0

સરકડીયા હનુમાન મંદિરના મહંત ઉપર હુમલો કરનારાને સખ્ત સજા કરવા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું

જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવેલ સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસબાપુ ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં હુમલાખોરો સામે પગલાં લઈ કડક સજા આપવા શ્રી વૈષ્ણવ વિરકત ગિરનાર મંડળ દ્વારા જુનાગઢ જિલ્લા પોલીસ…

Breaking News
0

પંચાયત કેડરના કર્મીઓની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા તલાટી મંત્રી મંડળની રજુઆત

ગીર-સોમનાથ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પંચાયત કેડરના કર્મચારીઓની માંગણી અંગે સરકારમાં રજૂઆત કરેલ છે. આ અંગે મંત્રી મંડળના પ્રમુખ એમ.એમ.ભર્ગા, મહામંત્રી બી.એમ.મોરી દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, સરકારમાં…

Breaking News
0

પ્રભાસપાટણ-સુત્રાપાડામાં બે સ્થળેથી ૧૫ શકુનીઓ ઝડપાયા

પ્રભાસપાટણ તથા સુત્રાપાડા પોલીસે બે જુગારના દરોડામાં જાહેરમાં જુગાર રમતા ૧પ જુગારીઓને રોકડા રૂા.ર૭,પ૯૦ તથા બે મોબાઇલ મળી કુલ રૂા.ર૮,પ૯૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.…

Breaking News
0

વેરાવળ : સગીર પુત્રનો કબ્જો- મેળવવા પિતાએ કરેલ અરજી કોર્ટે નામંજૂર કરી

વેરાવળ કોર્ટમાં સગીર પુત્રનો તેના નાના – નાની પાસેથી કબ્જો મેળવવા પિતાએ કરેલ અરજી અંગે બંન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી છે. આ કેસની વિગત આપતા…

1 38 39 40 41 42 54