Yearly Archives: 2020

Breaking News
0

દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન ૨૮મીએ દોડાવશે વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૮મી તારીખે રાષ્ટ્રીય રાજધાનીમાં દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. ઘણા સમયથી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ મહિનાના અંદ સુધી પીએમ મોદી…

Breaking News
0

અમદાવાદની સોલા સિવિલમાં વેક્સીનનાં બુસ્ટર ડોઝનું ટ્રાયલ શરૂ, પ્રથમ ડોઝ ૫૫૦ સ્વંયસેવકોને અપાયો

હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીનનું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા છે. કોવેકસીનનો પ્રથમ ડોઝ ટ્રાયલ અંતર્ગત સોલા સિવિલમાં ૫૫૦ જેટલા સ્વયંસેવકોને…

Breaking News
0

ગુજરાતમાં રાત્રી કફ્ર્યૂ કોરોનાને નાથવા માટે જરૂરી, જાન્યુઆરીમાં પણ લંબાઇ શકે : હાઇકોર્ટ, રાત્રી કફ્ર્યૂ ૧૧થી ૬ કરવાની વેપારીઓને માંગને હાઇકોર્ટે ફગાવી

ગુજરાત સરકાર દ્વારા રાત્રી કફ્ર્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતનાં ચાર મહાનગરો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં રાત્રીનાં ૯થી સવારે સવારે ૬ વાગ્યા સુધી કફ્ર્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦…

Breaking News
0

વેપારીઓ આનંદો : જીએસટી રિટર્ન ભરવાની તારીખ ૩૧ માર્ચ સુધી લંબાવાઈ

એક તરફ દેશભરમાં કરોડો વેપારીઓને જીએસટીની નવી સિસ્ટમમાં બદલાવ થયો હોવાના મેસેજ જીએસટીએન દ્વારા વહેતા થયા હતા તો સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા કે નવી સિસ્ટમ મુજબ કઈ રીતે…

Breaking News
0

રાજયકક્ષાનાં કલામહાકુંભ ર૦ર૦-ર૧ની સ્પર્ધા પાંચ જાન્યુઆરીએ યોજાશે

ગુજરાત સરકારનાં યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સહાયક નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાજયકક્ષાનાં કલામહાકુંભ ર૦ર૦-ર૧ અંતર્ગત લગ્ન ગીત, સુગમગીત, લોકગીત, ભજન, શાસ્ત્રીય કંઠય સંગીત વગેરેની સ્પર્ધા આજ તા.ર૬-૧ર-ર૦ર૦નાં…

Breaking News
0

વડોદરામાં વૃધ્ધનાં મૃત્યુમાં નવી બિમારી કારણરૂપ, શરદી, તાવ બાદ હવે ઝાડા બંધ ન થાય તો પણ હોય શકે છે કોરોના

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત દ્યટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૯૧૦ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં ૨ નવેમ્બર એટલે કે, ૫૩ દિવસ બાદ નોંધાયેલા કોરોનાના આ…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં સુખપુર ગામે ખેતરમાંથી સોનું કાઢવાની લાલચ આપી રૂા.૪.૭૧ લાખની છેતરપીંડી

વિસાવદર તાલુકાના સુખપુર ગામે ભુપતભાઈ પરબતભાઈ રામાણી (ઉ.વ.પ૦)એ રવજીભાઈ રાઠોડ ઉર્ફે રવીબાપુ, લાલજીભાઈ રામજીભાઈ વાણંદ, રમેશભાઈ કોળી તેમજ અઘોરીબાબા વગેરે સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ ફરીયાદીને કહેલ…

Breaking News
0

કેશોદ : મગફળીની ગુણીઓ માથે પડતા દબાઈ જવાથી મૃત્યુ

કેશોદનાં સોંદરડા ગામનાં ટેટુભાઈ મેરશીંગ પલા (ઉ.વ.૧૭) મીલનાં ગોડાઉનમાં મગફળીની ગુણીઓના થપ્પા પાસે બેઠેલા હોય એ દરમ્યાન મગફળીની ગુણીઓ માથે પડતા તેનું દબાઈ જવાથી મૃત્યુ થયું છે. આ બનાવ અંગે…

Breaking News
0

વિસાવદરનાં જુનીચાંવડ નજીક અકસ્માતમાં ચાલકનું મૃત્યુ

વિસાવદર તાલુકાના લેરીયા ગામે ચંદુભાઈ ગેલાભાઈ દાફડા (ઉ.વ.૩૮) પોતાનું મોટરસાયકલ લઈ કડીયા કામે નિકળેલા હતાં. આ દરમ્યાન તા.ર૩-૧ર-ર૦ર૦નાં સવારનાં ૮-૩૦ થી તા.રપનાં સવારનાં સમયગાળા દરમ્યાન અકસ્માત થયો હોવાની શકયતા છે…

Breaking News
0

જૂનાગઢમાં જેલ ખાતે ધમકી આપી

જૂનાગઢ જીલ્લા જેલનાં જેલ સહાયક હિમંતસિંહ નાથાભાઈએ ફઈમ ઉર્ફે સુલ્તાન જાવેદભાઈ કામદાર રહે.જીલ્લા જેલ જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી તેની ફરજ દરમ્યાન જેલ…

1 10 11 12 13 14 513