Yearly Archives: 2020

Breaking News
0

ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કરી ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી

વર્ષ ૧૯૮૯માં પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાની એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં પુરાવાના અભાવે ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યો છે…

Breaking News
0

ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૩.૪૧ ટકા થયો

ગુજરાતમાં કાળમુખા કોરોનાનું જાેર હવે ધીમું પડ્યું છે. ત્યારે હવે છેલ્લા ર૪ કલાકમાં ૯૮૮ નવા કેસ નોંધાયા છે. જાે કે, દિવાળી બાદ તો કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતા રોજ કોરોનાના…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનાં મેનેજરને ધમકી અપાઈ

જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લીમીટેડનાં મેનેજર કિશોરભાઈ હરગોવીંદભાઈ ભટ્ટ (ઉ.વ.૬૭)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી બેંકમાં ફરજ બજાવતા હોય તે બેંકની કુતિયાણા શાખાનાં ઉદઘાટનની નિમંત્રણ પત્રીકામાં ભીમાભાઈ…

Breaking News
0

લાટી ગામને દારૂના દુષણથી મુકત કરાવવા ગ્રામજનોએ ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજુઆત કરી

સોમનાથની સમીપે દરીયાકાંઠે વસેલા લાટી ગામમાં જવાબદાર સ્થાનીક પોલીસ અને જમાદારની મીઠી નજર હેઠળ દેશી દારૂના હાટડા ધમધમતા હોવાની સાથે ખુલ્લેઆમ દારૂનું બેરોકટોક વેંચાણ થતુ હોવા અંગે લાટીના ગ્રામજનોએ ગીર…

Breaking News
0

કેશોદમાંથી મોબાઈલની થયેલી ચોરી

વંથલી તાલુકાનાં સાંતલપુરધાર ગામે રહેતા બાબુભાઈ ઉર્ફે ઉદયભાઈ બાલાભાઈ કરમટા (ઉ.વ.૩૧) એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનો સેમસંગ કંપનીનો ગેલેકસી જે-૭ મોબાઈલ રૂા.૪ હજારની કિંમતનો કેશોદમાં ચાર…

Breaking News
0

ચોરવાડનાં ગડુ નજીક ટ્રકે હડફેટે લેતા ચાલકનું મૃત્યુ

માળિયાહાટીના તાલુકાનાં કાણેક ગામે હાલ રહેતા અનીલભાઈ તીજાભાઈ પાડવી આદીવાસીએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ટ્રક નં.જીજે-રપ-યુ – ૩૯૧૧નાં ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવી અને ફરીયાદીનાં ભાઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૪ કેસ નોંધાયા, ૧૩ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૪ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૨ માળીયા-૦,…

Breaking News
0

ર૦ર૦નું વર્ષ કોરોનાગ્રસ્ત ગણી સરકારે વિદ્યાર્થીઓનાં હિતમાં રાહતલક્ષી નિર્ણય લેવા ઉઠતી માંગ

ગુજરાતમાં માર્ચ માસથી કોરોના રૂપી તાળુ શાળા-કોલેજાેને લાગી ગયું છે. જે હજુ સુધી ખુલ્લુ થઈ શકયું નથી. શૈક્ષણિક વર્ષ ર૦ર૦નું પુરૂ થવા જઈ રહયું છે. ત્યારે રાજય સરકાર અને શિક્ષણ…

Breaking News
0

ગિરનાર પર્વત ઠંડોગાર : પ.૦પ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક દિવસ ઠંડીમાં ઘટાડો રહયા બાદ સાંજથી ફરી ઠંડીનો જાેર વધતા કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. અને સમગ્ર રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ તેવા નિર્દેશો…

Breaking News
0

સોમનાથ મંદિરના શિખર ઉપર ૬૬ સુવર્ણ જડીત કળશો લગાવાયાં

જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખરોને સુવર્ણ કળશથી મઢવાનું કામ શરૂ કરવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં સોનાથી મઢેલા ૬૬ જેટલા સુવર્ણ કળશો મંદિરના શિખરો ઉપર લગાડાય ચુકયા છે. આ કામગીરી આગામી…

1 19 20 21 22 23 513