Monthly Archives: January, 2021

Breaking News
0

વેરાવળમાં થાંભલા ઉપરથી ટ્રાન્સફોર્મર અને એંગલની ચોરી થઇ

વેરાવળમાં આદીત્ય બીરલા સ્કૂલ પાસેથી જાહેર રોડ ઉપરના થાંભલા ઉપર લાગેલ ટીસી તથા લોખંડના એંગલના મુદામાલની કોઇ તસ્કર ચોરી કરી ગયા છે. આ અંગે રૂા.૪૧ હજારના વીજ ઉપકરણ ચોરી થયા…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૧ કેસ નોંધાયા, ૧૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

શ્રી ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ ખાતે સંત સંમેલન યોજાયું

જૂનાગઢનાં ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગઈકાલે સંત સંમેલન યોજવામાં આવેલ હતું. શ્રી રામજન્મભૂમિ નિધી સમર્પણ સમિતી દ્વારા આ સંમેલન યોજવામાં આવ્યું હતું. સંતો-મહંતો – અખાડાના થાનાપતિઓ,…

Breaking News
0

જૂનાગઢમાં વેપારીને સમલૈંગિક સંબંધની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવી નાણાં ખંખેરનાર બે ટપોરીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોકમાનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર…

Breaking News
0

જૂનાગઢનાં આંબલીયા ગામે ઠંડીથી આધેડનું મોત

જૂનાગઢ ખાતે ગઈકાલે લઘુતમ તાપમાન ૧૦.૩ ડીગ્રી રહયા બાદ આજે ૪.૭ ડીગ્રી ઉપર ચડીને ૧પ ડીગ્રી તાપમાન થયું છે. અને ગિરનાર ઉપર ૧૦ ડીગ્રી તાપમાન છે.જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ -…

Breaking News
0

જૂનાગઢ પંથકમાંથી ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો : ૭ ચોરાઉ બાઈક મળી આવ્યાં

વાહન ચોરીનાં ગુન્હામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટી દ્વારા સૂચના અપાઈ હતી. બાદમાં એલસીબી ટીમે સઘન ચેકીંગ ધર્યુ હતું. દરમ્યાન…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં ૨૦૨૧ના નવા વર્ષનાં પ્રથમ દિવસે કુંડલા ભોગ મનોરથના દર્શન યોજાયા

દ્વારકાધીશ જગતમંદિરમાં નવા વર્ષ ૨૦૨૧ના પ્રથમ દિવસે દ્વારકાધીશના પરમભક્ત પરિવાર દ્વારા ગઈકાલે સવારે કુંડલા ભોગ મનોરથના દર્શન યોજાયા હતા. આ દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવને ૧૦૮ થી વધારે દિવ્ય શાસ્ત્રનો શ્રૃંગાર

જગવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી (અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ તા. ર-૧-ર૦ર૧ના રોજ સતશાસ્ત્ર શણગાર અંતર્ગત સવારે ૭ કલાકે…

Breaking News
0

શિરડીથી અખંડ જ્યોત આવતા માંગરોળ સાંઈનાથ મંદિરમાં સ્થાપિત કરાઈ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સાઈમંદિરમાં શિરડીથી અખંડ જ્યોત આવતા ભાવિકોમાં ઉત્સાહ ફેલાયો છે. જયોતનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. માંગરોળ બાયપાસ પાસે આવેલ સાંઈબાબાના મંદિરના પુજારી ભરતભાઇ પુરોહિત (ઉર્ફે સાંઈરામ) તથા…

Breaking News
0

ઉના : ભાજપની મધ્યસ્થીથી રાઠોડ અને બાંભણીયા પરિવાર વચ્ચે થયું સમાધાન

ઉના તાલુકા કોળી સમાજના મોભી કે.સી.રાઠોડ પરિવાર અને સ્વ. ભગાભાઈ બાંભણીયા (મધુવન પરિવાર) વર્ષોથી અગમ્ય કારણોસર એકબીજાથી દૂર રહ્યા હતા. કોળી સમાજના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ગિર સોમનાથ જિલ્લા ભાજપ…

1 48 49 50 51 52 53