Monthly Archives: January, 2021

Breaking News
0

શ્રેષ્ઠ કામગીરી માટે નાયબ મામલતદાર પ્રશાંત જાેષીનું સન્માન કરાયું

જૂનાગઢ જિલ્લામાં ૨૦૨૦ ના વર્ષમાં મતદાર યાદી સુધારણામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદાર પ્રશાંત મુકુન્દરાય જાેશીનું જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીએ સન્માન કર્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫ જાન્યુઆરી નિમિત્તે…

Breaking News
0

જૂનાગઢ એસટી ડેપો ખાતે ધ્વજવંદન કરાયું

જૂનાગઢ એસટી ડેપો ખાતે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસટીનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

આગામી ગુરૂવારે અંબાજી માતાનાં મંદિરે પ્રાગટય મહોત્સવની સાદાઈથી થશે ઉજવણી

ગિરનાર પર્વતના પાંચ હજાર પગથિયે બિરાજમાન અંબાજી માતાજીના મંદિરે તા. ૨૮ને ગુરૂવારે પ્રાગટ્ય મહોત્સવ સાદાઈથી ઉજવાશે બાવન (૫૨) શક્તિપિઠો પૈકીની માતાજીની ઉદ્‌યનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાના મંદિરે શ્રી સૂક્તના પાઠ,…

Breaking News
0

ગતીશીલ સરકારના અધિકારીઓ પાંચ વર્ષમાં પૌરાણીક સોમનાથ સરોવરના વિકાસકામનું આયોજન ન કરી શકયા ?

પાંચ વર્ષ પૂર્વે ૨૬મી જાન્યુઆરીના રોજ રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીની ગીર સોમનાથ જીલ્લાવાસીઓને ભેટ આપવાની સાથે જીલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સોમનાથની ભૂમિ ઉપરથી પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોમનાથ સાંનિઘ્યે…

Breaking News
0

જૂનાગઢનાં કોરોના યોધ્ધાનું સન્માન કરાયું

જીતુભાઈ હિરપરા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના વોર્ડ ૯, ૧૦ ના કોરોના યોદ્ધા સફાઈ કામદાર , મેડીકલ સ્ટાફનું સન્માન અને સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ, ટ્રસ્ટનાં…

Breaking News
0

જૂનાગઢનાં વધુ એક શખ્સને પાસાનાં કાયદા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો

જૂનાગઢ જીલ્લાના ગાંધીગ્રામ વિસ્તારના પ્રોહીબીશન ગુનાનાં બુટલેગર કરણ ઉર્ફે કાલીયો સામતભાઈ ભારાઈ રબારી જૂનાગઢવાળા વિરૂધ્ધ તા.રપ-૧-ર૧ના રોજ પાસા વોરન્ટ ઈસ્યું કરવામાં આવેલ. જે પાસા વોરન્ટ ઈસ્યુ થયા બાદ ત્વરીત પકડી…

Breaking News
0

કમળાપુર મુકામેથી પ્રદેશ કોંગ્રેસની જન સંપર્ક યાત્રાનો પ્રારંભ કરાયો

કમળાપુર મુકામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક યાત્રાની ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા તેમજ મનોજભાઈ રાઠોડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી દ્વારા કરાવેલ હતી. જિલ્લા પંચાયત બેઠક ની કમળાપુર તાલુકા પંચાયત,…

Breaking News
0

ઉના પંથકમાંથી ૧પ દિપડાઓને પાંજરે પુરી સક્કરબાગ ઝુમાં મોકલી અપાયા

ઉના અને ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી જંગલી જાનવરો દ્વારા હિંસક હુમલાના બનાવો બનેલ છે અને માનવભક્ષી દિપડાઓને પાંજરે પુરવા વનતંત્રને ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈ એસીએફ શ્રી પરમારના…

Breaking News
0

કેશોદમાં કોળી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

ગીર સોમનાથ જીલ્લાના દેલવાડા બીટના જમાદાર એએસઆઇ ધાંધલ તેમજ અન્ય બે કોન્સ્ટેબલ ઉનાનાં અંજાર ગામે પરબત વશરામ ડાભીના ઘરે આવી કોઈપણ વાંક ગુના વગર ખોટી રીતે પુછપરછ કરી મહીલાઓની હાજરીમાં…

Breaking News
0

મતદાનએ અવસર છે, યજ્ઞ સમાન છે, આ યજ્ઞમાં જાેડાવા અને બંધારણીય અધિકારોનો ઉપયોગ કરો : જૂનાગઢ નાયબ પોલીસ મહાનીરીક્ષક

જૂનાગઢ જિલ્લામાં ૧૧ માં રાષ્ટ્રિય મતદાતા દિનની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર અને ભક્તકવિનરસિંહ મહેતા યુનિ.ના સંયુક્ત ઉપક્રમે કલેકટર કચેરી ખાતે કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી હતી. ૧૧ માં રાષ્ટ્રિય મતદાતા…

1 7 8 9 10 11 53