Monthly Archives: March, 2021

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૧…

Breaking News
0

જૂનાગઢની ખ્યાતનામ સ્વામિ વિવેકાનંદ હાઈસ્કૂલમાં સાયન્સનાં અભ્યાસક્રમનો મૃત્યુંઘંટ

આજે શિક્ષણ એટલું બધુ મોંઘું બની ગયું છે કે વિદ્યાર્થીને ભણતરની સાથે આર્થિક બોજ પણ તેમનાં પરિવારને મારી નાખે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. શિક્ષણનાં વેપારીકરણ વચ્ચે સરકારની એવી કેટલીક…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પંચાયતનું રૂા.પર૭.પ૮ લાખની પુરાંત વાળું બજેટ મંજુર

જૂનાગઢ જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુુખ શાંતાબેન ખટારીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની મર્યાદિત આવક હોવા છતાં પણ કરકસરયુક્ત વહિવટ કરી…

Breaking News
0

કેશોદમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષાનો શુભારંભ

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષાનો આજે શુભારંભ થયો છે. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે, જૂનાગઢ જીલ્લાનાં બે સેન્ટર ઉપર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક…

Breaking News
0

ગુરૂપૂજન, સંતવાણી, ભંડારો સહિતનાં કાર્યક્રમો સાથે આવતીકાલે અમદાવાદનાં સરખેજમાં પૂ. ભારતીબાપુનો ૯૩મો જન્મોત્સવ ઉજવાશે

સરખેજ અમદાવાદ અને ભવનાથ જૂનાગઢ ભારતી આશ્રમનાં સંસ્થાપક અનંત શ્રી વિભુષીત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પંચદશનામ જુના અખાડાનાં વયોવૃધ્ધ સંત મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારજનો તા.૧ એપ્રિલને ગુરૂવારનાં રોજ ૯૩મો જન્મોત્સવ…

Breaking News
0

વેરાવળ-પાટણ શહેર અને સંયુકત પાલીકાના બદલે સોમનાથ શહેર અને નગરપાલીકા કરવા સર્વાનુમતે ઠરાવને મંજૂરી અપાઇ

ભાજપે વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાનું સત્તાનું સુકાન સંભાળ્યા બાદ પ્રથમ બજેટ બેઠક યુવા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કુલ ૪૪ પૈકી સત્તાપક્ષ અને વિપક્ષના ૪૦ નગરસેવકો હાજર રહેલ…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં રૂા.૨.૫૭ કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરાયું

ખંભાળિયા નગરપાલિકાના નવા વારાયેલા હોદ્દેદારોની પ્રથમ ખાસ સામાન્ય સભા ગઈકાલે મંગળવારે સાંજે ચાર વાગ્યે અત્રે મ્યુ. ગાર્ડનમાં આવેલા પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમારના…

Breaking News
0

જૂનાગઢ પોલીસે અસ્થિર મગજનાં યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢનાં પ્રખ્યાત અશ્વ લાલ મૂંડીનું અવસાન : અશ્વ પ્રેમીઓમાં શોકની લાગણી

જૂનાગઢના નામાંકિત અને પ્રખ્યાત અશ્વ લાલ મૂંડીનું અવસાન થયું છે. સિંધી ઓલાદનો આ અશ્વ જૂનાગઢના પ્રસિદ્ધ અશ્વ પાલક અચુભાઈ બગીવાળાની માલિકીનો હતો. છ વર્ષની ઉંમરના આ ઘોડાનું પેટના રોગના કારણે…

Breaking News
0

માળીયાના નવા ગળોદર પ્રા.શાળાની બે કૃતિ તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી થઇ

માળીયા તાલુકાનું ક્લસ્ટર લેવલનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૧માં નવા ગળોદર પ્રા.શાળાની ત્રણ કૃતીઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમા માર્ગદર્શક શિક્ષક કિંજલબેન તથા આચાર્ય તથા સ્ટાફગણની મહેનત અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ…

1 2 3 58