Monthly Archives: July, 2021

Breaking News
0

ગિરનારી મહારાજ, ભગવાન ગુરૂદત્ત, નવનાથ, ચોસઠ જાેગણીનાં વાસ છે તેવી પવિત્ર ભૂમિ સાદ પાડીને બોલાવેલ છે ત્યારે ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે સંતોનાં સાંનિધ્યમાં ગિરનારી ભાગવત કથા કરવાનો આનંદ અનેરો છે : પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ભવનાથ તળેટી ખાતે આવેલા સિધ્ધસંત ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે ગત રવિવારથી ગિરનારી ભાગવત કથાનો ઓનલાઈન શુભારંભ થયો છે. જાણીતા ભાગવતાચાર્ય પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને અને તેઓનાં સ્વમુખે સેવકગણ, શ્રોતાઓને રસપાન કરવામાં…

Breaking News
0

ગોરક્ષનાથ આશ્રમનાં પૂ. શેરનાથ બાપુની આતિથ્ય ભાવનાની સર્વત્ર સુવાસ

ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં વર્તમાન ગાદીપતિ પૂ. શેરનાથ બાપુનાં સાનિધ્યમાં હાલ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ગિરનારી ભાગવત કથાનો ઓનલાઈન કાર્યક્રમ ચાલી રહયો છે અને ભકતજનો લાભ લઈ…

Breaking News
0

ધર્મશ્રધ્ધાને મજબુત બનાવવી પડશે અને કોરોનાથી રસ્તો કરીએ તો જ જીંદગી આસાન થશે : પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

વર્તમાન સમયમાં ધર્મશ્રધ્ધા મજબુત હોવી જરૂરી છે અને સંયમથી જ કોરોનાનું ત્રીજું મોજુ ખાળી શકાશે તેમ ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું. જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ ખાતે ચાલી રહેલી ગિરનારી…

Breaking News
0

કૃષ્ણની નગરી દ્વારકાધામમાં થયો ચમત્કાર : આકાશી વીજળી મંદિર શિખર ઉપર પડતા માત્ર ધ્વજ દંડને જ નુકશાન

દ્વારકામાં ભગવાન દ્વારીકાધીશ બીરાજમાન છે, તેનો પ્રત્યક્ષ પરચો તારીખ ૧૩-૭-૨૦૨૧ના લોકોએ જાેયો હતો. ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ દ્વારકા પંથકમાં પધરામણી કરી હતી અને ગાજવિજ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની ગિરનાર અંબાજી મંદિર ખાતે સરપ્રાઈઝ વિઝિટ

ગરવા ગિરનાર ક્ષેત્રમાં હાલ મેઘરાજાની કૃપા વરસી રહી છે તેવા વિસ્તારોમાં પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠી છે ત્યારે લોકો ગિરનારની મુલાકત લઈ રહ્યા છે અને આનંદ અનુભવી રહ્યા છે.…

Breaking News
0

જૂનાગઢ : શેરનાથ બાપુનાં આશ્રમે સંતવાણીની મોજ માણતા પૂ.ભાઈશ્રી તથા સંતો

જૂનાગઢનાં ગોરક્ષનાથ આશ્રમે પૂ. શેરનાથ બાપુનાં સાંનિધ્યમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ઓનલાઈન શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહયો છે. જેમાં દરરોજ રાત્રે સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી મર્યાદીત સંખ્યામાં…

Breaking News
0

માંગરોળમાં સારા વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાન

માંગરોળમાં રવિવારે મધરાત બાદ સારો વરસાદ વરસતા સવાર સુધીમાં એક ઈંચ પાણી પડ્યું હતું. સવારે વરસાદ રોકાતા ફરી બફારાનો અનુભવ થયો હતો. જાે કે સવારથી સાંજ સુધીમાં વધુ અઢી ઈંચ…

Breaking News
0

ગેસ્ટ હાઉસમાંથી રૂા.૧ર,૦૦૦ની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ શહેરનાં ગેસ્ટ હાઉસનાં રૂમમાં પ્રવેશી પ્રવાસીનાં પાકીટમાંથી રૂપિયા ૧ર,૦૦૦ની ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી લીધો છે. એલસીબીએ  આરોપી પટ્ટાવાળા પાસેથી પ,૦૦૦ પણ પરત મેળવ્યા છે. શહેરનાં બસ સ્ટેન્ડ નજીકનાં…

Breaking News
0

આવતીકાલથી જૂનાગઢમાં ધો. ૧૦-૧રની રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આવતીકાલથી ધો. ૧૦-૧રના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થનાર છે જે અંગેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ફરજ બજાવતા બિનહથીયારી ૮ પીએસઆઈની બદલી

ગુજરાત રાજયનાં પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયા દ્વારા બિનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરી છે. ૭૭ પીએસઆઈની થયેલી બદલીમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અધિકારીની પણ બદલીઓ થઈ છે. આ અંગેની મળતી…

1 6 7 8 9 10 18