Monthly Archives: September, 2021

Breaking News
0

એક દિવસનાં વરાપ બાદ મેધરાજાનું ધીમી ગતિએ ફરી આગમન : ખેત કાર્ય પૂરજાેશમાં

મેઘરાજાએ અવિરત મેઘ વર્ષા વરસાવ્યા બાદ એક દિવસનાં વરાપ બાદ આજે સવારથી ધીમી ગતિએ ફરી મેઘરાજાનું આગમન થયું છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ખેત કાર્યની કામગીરી હાથ ધરવામાં આવી છે તો…

Breaking News
0

જૂનાગઢ મહાનગરમાં ખૂંટિયાઓએ હડફેટે લેતા યુવાન ઇજાગ્રસ્ત

જૂનાગઢ નગરમાંથી મહાનગર બન્યાને બે દાયકા જેટલો સમય થવા આવેલ છે. જ્યારે સુવિધાઓને બદલે નગરજનો દિવસેને દિવસે અસહ્ય દુવિધાઓનો સામનો કરી રહેલ છે. જે પૈકી ગત સાંજના સાત કલાકે ભાટિયા…

Breaking News
0

જળસંકટના ખતરા વચ્ચે ગીર સોમનાથ જીલ્લાની જીવાદોરી સમાન હિરણ-૨ ડેમમાં ત્રણ દિવસમાં થયેલ ૭૫ ટકા નવા પાણીની આવકના પગલે ઓવરફલો થયો

જળસંકટના મંડરાતા ખતરા વચ્ચે થયેલ મેઘરાજાની મેઘમહેરના પગલે ગીર સોમનાથ જીલ્લાના સૌથી મોટા જીવાદોરી સમાન હિરણ-૨ ડેમમાં ફકત ત્રણ દિવસમાં જ ૨૧ ફૂટ (૭૫ ટકા જેટલા) નવા પાણીની આવક થયેલ…

Breaking News
0

વેરાવળમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ધાર્મિક ઉજવણી બાદ ૩૦૦ વિધ્નહર્તાની મૂર્તિનું વિસર્જન કરાયું

યાત્રાધામ નગરી વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો દ્વારા પાંચ દિવસ પહેલા અંદાજે ૩૦૦ થી વધુ એકથી ચાર ફૂટ સુધીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર સ્થાપન કરેલ હતુ. કોરોના મહામારીને…

Breaking News
0

વેરાવળ પીપલ્સ બેંકે ૩૦૧ લાખનો નફો કરતા સભાસદોને ૧૩ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી

સૌરાષ્ટ્રની અગ્રણી વેરાવળ પીપલ્સ બેંકની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન મળી હતી. વર્ષના અંતે બેંકને ૩૦૧ લાખનો ચોખ્ખો નફો થયેલ જેની ફાળવણી કરતા સભાસદોને ૧૩ ટકા ડીવિડન્ડની…

Breaking News
0

સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારો માટે મુખ્યમંત્રી ફંડમાં મોરારિબાપુ દ્વારા ૨૫ લાખનું અનુદાન

થોડા દિવસો પૂર્વે સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, રાજકોટ વગેરે વિસ્તારોમાં એક જ દિવસમાં ૨૨ ઈંચ સુધીની અતિવૃષ્ટિ થઈ હતી અને તેને લીધે અનેક ગામોમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. આવા…

Breaking News
0

કોસ્ટગાર્ડે ૧ર ખલાસી સાથેની પાકિસ્તાની બોટને ઝડપી

ભારતીય કોસ્ટ ગાર્ડનું રાજરત્ન નામનું જહાજ દરિયાઈ પેટ્રોલિંગમાં હતું ત્યારે તા.૧૪ સપ્ટેમ્બરની રાત્રીએ ભારતીય જળ સીમમાં મચ્છીમારી કરતી અલ્લાહ પવકલ નામની પાકિસ્તાની બોટને ઓખા કનકાઈ જેટીએ લાવવામાં આવી હતી. અહી…

Breaking News
0

યાદશક્તિ,ર્નિણયશક્તિ અને કાર્યશક્તિ એ ત્રણેય શક્તિઓ નરેન્દ્ર મોદીના પ્રભાવી વ્યક્તિત્વની ઓળખ છે

યાદ શક્તિ : વર્ષ ૧૯૮૧ થી ૨૦૨૧ સુધીનાં મારા ૪૦ વર્ષના સંબંધના સંભારણામાં મને નરેન્દ્ર મોદીનાં નેતૃત્વનું સૌથી મોટું અને મજબૂત પાસું લાગ્યું હોય તો તેમની યાદશક્તિ, ર્નિણયશક્તિ અને કાર્યશક્તિ.…

Breaking News
0

જામકંડોરણા ખાતે દલિત સમાજનાં યુવાનને માર મારવાનાં પ્રકરણમાં જમાદાર સામે ગુનો દાખલ કરવા માંગ

સમસ્ત દલિત સમાજ જામકંડોરણા દ્વારા રાજકોટ ખાતે જીલ્લા કલેકટર તથા જીલ્લા પોલીસ અધિક્ષકને એક આવેદન પત્ર પાઠવી અને જામકંડોરણા પોલીસની દલિત સમાજને ખતમ કરી નાખવાની પ્રવૃતિ અટકાવી અને મયુર પટેલ…

Breaking News
0

જૂનાગઢમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.એમ. વાઢેરની સુચના મુજબ પીએસઆઈ એ. કે. પરમાર તથા સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી ખાતે ડો. કુનડીયાનાં દવાખાનાની સામે રહેતો રાહુલ…

1 3 4 5 6 7 15