Monthly Archives: November, 2021

Breaking News
0

અમેઝીંગ : સક્કરબાગ ઝૂમાં વધુ પાંચ સિંહબાળનો જન્મ, વન્યપ્રાણી પ્રેમીઓમાં ખુશીની લહેર

સોરઠ પંથકની ઐતિહાસિક નગરી અને પ્રવાસન જનતામાં ભારે આર્કષણ ઉભું કરનાર જૂનાગઢ શહેરમાં અને સોરઠમાં ઐતિહાસિક રાજકીય, સામાજીક તેમજ પ્રવાસન સ્થળો પણ ખૂબ જ આવેલા છે અને વર્ષ દરમ્યાન પ્રવાસી…

Breaking News
0

આગામી તા. ર૩ ડિસેમ્બરનાં રોજ અમદાવાદ ખાતે હિન્દુ ધર્મ સત્તા મહાકુંભનું ભવ્ય આયોજન

જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગઈકાલે બપોરનાં ૩ થી ૬ દરમ્યાન એક ધર્મસભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂ. મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીજી બાપુની નિશ્રામાં યોજાયેલી ધર્મસભામાં ભારતમાં રાજસત્તાની…

Breaking News
0

એલઆરડી-પીએસઆઈ ભરતીમાં આવતીકાલથી કોલ લેટર ડાઉનલોડ થશે

પોલીસ વિભાગમાં એલઆરડી અને પીએસઆઈની ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો ૨૬ નવેમ્બરથી ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રીજી ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટ શરૂ થવાની છે. રાજ્યભરમાં ૧૫…

Breaking News
0

જૂનાગઢમાં શનિવારે ગાયત્રી શકિતપીઠ ખાતે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ ગાયત્રી શકિતપીઠ જૂનાગઢ દ્વારા નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું તા. ર૭-૧૧-ર૦ર૧ શનિવારે સવારે ૮ થી ૧ર દરમ્યાન ગાયત્રી…

Breaking News
0

જૂનાગઢ – વિસાવદર, દેલવાડા મીટરગેજ ટ્રેન ગમે ત્યારે શરૂ થશે

કોરોના કાળનાં પ્રારંભની સાથે જ ટ્રેન વ્યવહાર બંધ થયો હતો, જૂનાગઢથી – વિસાવદર જતી મીટરગેજ ટ્રેન પણ બંધ હોય અને હવે જયારે કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે ત્યારે આ ટ્રેન…

Breaking News
0

કલ્યાણપુર પંથકમાં લગ્ન પ્રસંગે જાેશમાં આવેલા જાનૈયાઓ દ્વારા હવામાં ફાયરિંગ : ચાર સામે ગુનો નોંધાયો

કલ્યાણપુર પંથકમાં ગત તારીખ ૨૧મીના યોજાયેલા રોજ લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ થતા આ બનાવના સંદર્ભમાં બે પરવાનેદાર સહિત કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની પોલીસ દફતરે…

Breaking News
0

ખંભાળિયાના યુવા એડવોકેટ સંજય આંબલીયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા

ખંભાળિયાના જાણીતા એડવોકેટ સંજય વી. આંબલીયા છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે નાની વયે યુથ કોંગ્રેસના તાલુકા પ્રમુખ તરીકે નોંધપાત્ર કામગીરી અદા કરી હતી. કોંગ્રેસ…

Breaking News
0

ધુનડાનાં શાસ્ત્રી ભાવેશભાઈ શીલુની આજે જન્મજયંતિ : રાત્રે પૂ. જેન્તિરામ બાપાનાં સાનિધ્યમાં સત્સંગસભા-ભાવાજંલી અર્પણ કરાશે

જામજાેધપુર સતપુરણધામ આશ્રમનાં વ્યવસ્થાપક અને પૂ. જેન્તિરામબાપાનાં જયેષ્ઠ પુત્ર શાસ્ત્રી ભાવેશભાઈ શીલુ તા.ર૦ મેનાં રોજ નિવાર્ણ થતા આજે તેમની ૪૧મી જન્મજયંતિ છે. અત્યંત સરળ અને સોૈની સાથે મૈત્રીપૂર્વક વ્યવહાર કરનાર…

Breaking News
0

જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોગ સ્નેહ મિલનનો શાનદાર કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ શહેરમાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે ગત મંગળવારે યોગ સ્નેહ મિલનનો એક શાનદાર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ સાથે જ તા. ૧૭, ૧૮ અને ૧૯ ડીસેમ્બરનાં રોજ કૃષિ યુનિવર્સીટીનાં રમતનાં…

Breaking News
0

કમલમ્‌ ખાતે જૂનાગઢનાં સેવાભાવી ડો. ડી.પી. ચિખલીયાનું સન્માન કરાયું

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ એક બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સહકારીતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા…

1 2 3 10