Monthly Archives: November, 2021

Breaking News
0

ખંભાળિયામાં જલારામ મંદિરને અનેરા શણગાર વડે સુશોભિત કરાયું, ભાવપૂર્વક ઉજવણી

સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિત્તે ખંભાળિયામાં ધર્મમય માહોલ જાેવા મળ્યો હતો. જલારામ જયંતિ પ્રસંગે આજે સવારથી અહીંના જલારામ મંદિર ખાતે ભક્તોની ભીડ જાેવા મળી હતી. દર વર્ષની…

Breaking News
0

મંડલીકપુર પ્રાથમિક શાળામાં ભીતચિત્ર, સંયોજન ચિત્ર અને પ્રકૃતિ ચિત્ર કંડારવાની સ્પર્ધા યોજાઇ

જૂનાગઢ તાલુકાના મંડલીકપુર ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ ચિત્ર સ્પાર્ધામાં બાળકોએ ભીતચિત્ર, સંયોજન ચિત્ર અને પ્રકૃતિ ચિત્ર કંડારવામાં આવ્યા હતા. અમદાવાદ GIET (ગુજરાત ઇન્સ્ટિાટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી)ના નિયામક ડો. પી.એચ. જલુના…

Breaking News
0

ઉનામાં જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી

ઉનામાં રઘુવંશી સમાજે જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢી તથા મહાપ્રસાદનું આયોજન કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. જયારે આ પ્રસંગે નિકિતા ગંગદેવ, રૂષાલી રૂપારેલીયા, રીધી મજેઠીયા તથા…

Breaking News
0

જૂનાગઢમાં સાયકલ રેલી યોજાઈ

જૂનાગઢ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મયારામદાસજી આશ્રમના સંયુક્ત ઉપક્રમે તા.૯-૧૧-૨૦૨૧નાં રોજ જૂનાગઢ આઝાદ દિન તેમજ નેશનલ લીગલ સર્વિસ ડે નિમિતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ જીલ્લા…

Breaking News
0

રામ નામ મે લિન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરૂ જય જય જલારામ

સંત શિરોમણી પરમ પૂ. જલારામ બાપાની રરરમી જન્મ જયંતિની આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રનાં પ્રત્યેક ગામો અને શહેરોમાં જય જલ્યાણનો નાદ ગુંજી ઉઠયો છે.  આજે…

Breaking News
0

ધુનડાનાં સંત પૂ. જેન્તીરામ બાપાનો આજે જન્મ દિવસ

જામજાેધપુર નજીક આવેલ ધનુડા સતપુરણધામ આશ્રમ અને મુંબઈ જે ભગવાન સત્સંગ સાગરનાં સંસ્થાપક પૂ. જેન્તીરામ બાપાનો આજે ૬૪મો જન્મ દિવસ છે. ભજન સત્સંગનાં માધ્યમથી અનેક લોકોનાં જીવન પરીવર્તન કરાવનાર દેશ…

Breaking News
0

જૂનાગઢમાંથી ફૂલ-છોડનાં કયારામાં વિસ્ફોટક સ્ટીક છુપાવનાર માણાવદરનાં કતકપરાનાં શખ્સને ઝડપી લેતી એસઓજી પોલીસ

જૂનાગઢ રેંજ આઈજી ઓફિસની કમ્પાઉન્ડની દીવાલ પાસેનાં ફૂલ-છોડનાં કયારામાં એક થેલીમાંથી એકસપ્લોઝિવ વિસ્ફોટક પદાર્થ ભરેલી ર૬ સ્ટીક મળી આવતા એસઓજીએ  માણાવદરનાં કતકપરા ગામનાં એક શખ્સને ઝડપી લઈને પૂછતાછ શરૂ કરી…

Breaking News
0

કવિ દાદને રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે મરણોપણાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો… જેવી અનેક અમર રચનાના રચયિતા કવિ દાદને મરણોપણાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે. આ અંગે યોગીભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે પદ્મશ્રી…

Breaking News
0

જૂનાગઢમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહબાળનો જન્મ  સાસણની સિંહણ અને લીલિયાના સિંહના ઘરે પ્રથમ વખત પારણું બંધાયું

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહ બાળનો જન્મ થયો છે. આ સાથે આ વર્ષ દરમ્યાન જન્મેલા સિંહ બાળની સંખ્યા ૧૯ એ પહોંચી છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ…

Breaking News
0

જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે છપ્પનભોગ અન્નકૂટ ઉજવાયો

જૂનાગઢ શહેરનાં જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરે દિપાવલી દરમ્યાન અનેકવિધ ધાર્મિક આયોજનો થયેલ હતા. જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરમાં…

1 5 6 7 8 9 10