Monthly Archives: November, 2021

Breaking News
0

ગિરનાર ક્ષેત્રમાં પ્રવાસી સુવિધામાં વધારો કરવા રૂા.૭૫ કરોડનું આયોજન

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગિરનાર ક્ષેત્રમાં પ્રવાસી સુવિધામાં વધારો કરવા રૂા.૭૫ કરોડનું આયોજન કરાયું છે. જેમાં પગથીયાનું સમારકામ સહીત અન્ય કામગીરીનો સમાવેશ થાય છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે…

Breaking News
0

માં ખોડલના આશીર્વાદ લઈ નવા વર્ષની શુભ શરૂઆત કરતાં શ્રદ્ધાળુઓ

દિવાળી અને નવા વર્ષના પર્વમાં લોકો દેવ-દેવતાના દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરતાં હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિરે દર વર્ષે…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા દાખવેલો ઉત્સાહ : ગત વર્ષ કરતા ૩૭૭૫ વધુ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

૯ નવેમ્બર ના રોજ લાભપાંચમના પર્વ ઉપર સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયેલ છે. ત્યારે પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં શરૂ કરાયેલ…

Breaking News
0

અહમદનગર હોસ્પિટલની આગ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી સહાય

મહારાષ્ટ્રના પુના નજીકના અહમદનગર ખાતે ગઈકાલે સરકારી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ૧૧ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ૧૧ હતભાગી લોકોના પરિવારજનોને શ્રી હનુમંત સાંત્વના રૂપે પ્રત્યેકને…

Breaking News
0

ધનતેરસના પવિત્ર દિવસે દ્વારકાધીશ જગતમંદિરે છપ્પનભોગ મનોરથ યોજાયો

દ્વારકાધીશ જગતમંદિરમાં શરૂ થયેલાં દિપોત્સવી પર્વના તહેવારની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે જગતમંદિરમાં ધનતેરસ પર્વ નિમિત્તે ઠાકોરજીને  સવારે શ્રૃંગાર આરતી સમયે દૈદિપ્યમાન શ્રૃંગાર સાથે વિશિષ્ટ છપ્પનભોગ મનોરથ યોજાવામાં આવ્યો હતો. #saurashtrabhoomi #media…

Breaking News
0

દિપાવલીનાં તહેવારોમાં દ્વારકામાં ભાવિકો ઉમટી પડયા

યાત્રાધામ દ્વારકા દિપાવલીનાં તહેવારો દરમ્યાન અંતિમ દિવસોમાં યાત્રીકો બહોળીસંખ્યામાં ઉમટી પડયા હતાં. દિપાવલી, નૂતનવર્ષ, ભાઈબીનાં તહેવારો ઉપરાંત શનિ-રવિની રજાઓનાં કારણે દ્વારકામાં માનવ કીડીયારૂ છવાઈ ગયેલ હતું. બહારથી પધારેલા ભાવિકોએ આસ્થાભેર…

Breaking News
0

જૂનાગઢ સંગ્રહાલય ખાતે યોજાયેલ રંગોળી પ્રદર્શન જાેઇ લોકો પ્રભાવિત થયા

લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી તથા રમત ગમત અને સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગ દ્વારા જૂનાગઢ સંગ્રહાલય સરદાર બાગ ખાતે સરદાર પટેલ જયંતી નિમિત્તે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં એક જ દિવસમાં ૬ કેસ

કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે અને લોકો ગુલતાનમાં આવી અને છૂટથી હરીફરી રહ્યા છે તો બીજી તરફ નિષ્ણાંતો ચેતવણી આપી રહ્વા છે કે, સાવચેતી અત્યંત જરૂરી છે. આ સંજાેગોમાં…

Breaking News
0

આવતીકાલે દિપાવલી પર્વ ઉજવાશે : જૂનાગઢ સહીત સોરઠમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રમાં તહેવારોની ઉજવણીનો માહોલ પુરબહારમાં ખીલી ઉઠયો છે.  ગઈકાલે ધનતેરશનાં દિવસે ખરીદીની ધુમ ઉઠી હતી અને વિવિધ બજારોમાં લોકો વસ્તુ ખરીદી માટે ઉમટી પડયા હતા. તહેવારોનું…

Breaking News
0

જૂનાગઢ પોલીસ દ્વારા રૂા.૧પ,૭૯,૮૯૦નાં દારૂનો કરાયો નાશ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે…

1 7 8 9 10