Monthly Archives: November, 2021

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં નવ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો

ગઈકાલે લાભપાંચમના દિવસે સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લાના છ તાલુકામાં ઉભા કરાયેલ નવ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો છે. જીલ્લામાં ગત વર્ષની સરખામણીમાં વધુ સાડા ત્રણ…

Breaking News
0

દીવ પર્યટન ક્ષેત્ર પૂર્નઃ ધમધમતું થયું

દીવમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જાેવા મળી રહ્યો છે. તહેવારો પૂર્ણ થતાની સાથે જ પ્રવાસીઓ સંઘપ્રદેશ દીવ તરફ આવતા જાેવા મળી રહ્યા છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે દીવ જાણીતું અને…

Breaking News
0

લાભ પાંચમે સાળંગપુરધામમાં હનુમાનજીદાદાને સિલ્વર ડાયમંડ જડિત વાઘાનો શણગાર

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે લાભ પાંચમ નિમિત્તે  તા.૯-૧૧-ર૦ર૧નાં મંગળવારનાં રોજ  શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પૂજારી સ્વામિ દ્વારા દિવ્ય સિલ્વર ડાયમંડ જડિત વાઘાનો શણગાર કરી સિંહાસનને હજારીગલ તથા…

Breaking News
0

જામકંડોરણામાં હઝરત મોટાપીરની દરગાહ શરીફ ખાતે તા.૧પ થી તા.૧૭ નવેમ્બર સુધી ત્રીદિવસીય જશ્ને ઉર્ષ મુબારક યોજાશે

જામકંડોરણા શરીફની સ૨જમીન ઉ૫૨ ઈન્શાહઅલ્લાહ હઝરત મોટાપીર દરગાહ શરીફ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૧૫-૧૧-૨૦૨૧ તથા તારીખ ૧૬-૧૧-૨૦૨૧ તથા તારીખ ૧૭-૧૧-૨૦૨૧ સોમવાર, મંગળવાર, બુધવા૨ ૨બ્બીઉલ આખર તારીખ…

Breaking News
0

ચોરવાડમાં રૂા.૬પ.૩૦ લાખના ખર્ચે આધુનિક મચ્છી માર્કેટ બનશે : ખાતમુર્હુત

લાભ પાંચમનાં પાવન  દિવસે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાના વરદ હસ્તે અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ ચોરવાડમાં સૌ પ્રથમવાર લાઈટ, પાણી સહીત તમામ સુવિધા સાથે આશરે રૂા.૬પ.૩૦ લાખના…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે લાભપાંચમના દિવસે સવાર સાંજ બે વખત છપ્પનભોગ મનોરથના દર્શન યોજાયા

દ્વારકાધીશ જગતમંદિરમાં નૂતન વર્ષના નવા દિવસો પૈકી ગઈકાલે લાભપાંચમના શુભ દિવસે સવાર-સાંજ એક જ દિવસમાં બે વખત છપ્પનભોગ મનોરથ યોજાયા હતા. સવારે સુરતના શારદાબેન નવીનભાઈ પરીવારના યજમાન પદે અન્નકૂટ મનોરથ…

Breaking News
0

આજે જૂનાગઢનાં મુકિતદિનનાં પર્વ પ્રસંગે આરઝી હકુમતનાં સેનાનીને શ્રધ્ધાંજલી : આરઝી હકુમતનાં ગુપ્તચર કમાન્ડર સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચાનાં માર્ગની જૂનાગઢમાં થયેલ નામકરણવિધિ

જૂનાગઢ જીલ્લાનાં બિલખા ગામનાં વતની અને દેશનાં અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની એવા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ધર્મપત્ની સ્વાતંત્ર્ય સેનાની સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાની આઝાદીની લોકક્રાંતિ અને ચળવળોમાં મહત્વનું યોગદાન…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરતાં શ્રીશ્રી રવિશંકર મહારાજ

ગરવા ગિરનાર ઉપર બિરાજતા માતાજી અંબાજીનાં દર્શને શ્રીશ્રી રવિશંકર મહારાજ આવી પહોંચ્યા હતાં અને અંબાજી માતાજીનાં મહંત તનસુખગીરી બાપુએ તેમને પૂજનવિધિ કરાવી હતી અને રૂડા આર્શિવાદ આપ્યા હતાં. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં દિવાળીનાં તહેવારો સબબ પોલીસની સુંદર કામગીરી : પર્વની શાંતીપૂર્વક થયેલી ઉજવણી

તાજેતરમાં દિવાળીના તહેવારો ઉજવાનાર હોય, દરમ્યાન જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે…

Breaking News
0

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીને માઈલ્ડ બ્રેઈન સ્ટોક : હોસ્પિટલમાં સારવાર હેઠળ

જૂનાગઢ કોંગ્રેસનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીને માઈલ્ડ બ્રેઈન સ્ટોક આવતા સારવાર માટે ડો. પ્રતિક પબાણીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભીખાભાઈ જાેષીનાં પુત્ર મનોજભાઈ જાેષીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારો દરમ્યાન અમારા…

1 6 7 8 9 10