Monthly Archives: November, 2021

Breaking News
0

જૂનાગઢ ભાજપ પરીવારે સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવ્યો

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના નેતૃત્વમાં યોજાયેલા સ્નેહમિલનમાં ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ ખાતે પહેલીવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જાેવા…

Breaking News
0

બિલખામાં ૩ વર્ષ પહેલાં થયેલ યુવાનની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

જૂનાગઢ તાલુકાના બિલખામાં ૩ વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવાઇ છે. બીલખામાં બસ સ્ટેશન પાસે આવેલી એક તમાકુની દુકાને નવા પીપળિયાનો બહાદુરભાઇ સોમાતભાઇ લાલુ(ઉ.વ.૫૩) આવ્યો…

Breaking News
0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ર૦ નવેમ્બરે દ્વારકાધીશના દર્શનાર્થે પધારશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારીખ ૨૦-૧૧-૨૦૨૧ના શનિવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જ્યાં તેઓ દ્વારકાધીશ મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન તેમજ પૂજન-અર્ચન કરી નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટના શિલાયન્સ…

Breaking News
0

જામકંડોરણાનાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક ન્યુઝનાં પત્રકાર હરપાલસિંહ ચુડાસમાનાં ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન

જામકંડોરણાનાં સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિક ન્યુઝનાં પત્રકાર હરપાલસિંહના લગ્ન પ્રસંગમાં સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ગોંડલ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), જયદીપસિંહ જાડેજા(ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા યુવા ભાજપ), માર્કેટિંગ યાર્ડ ગોંડલ…

Breaking News
0

પરિક્રમામાં ભૂલા પડેલા લોકોનું જૂનાગઢ પોલીસની ખોયા પાયા ટીમ દ્વારા પરિવાર સાથે મિલન કરાવાયું

તાજેતરમાં ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમા  દરમ્યાન ભવનાથ પોલીસને બોરદેવી ખાતેથી એક બાર વર્ષની ઉંમરની દીકરી જેન્સી અનિલભાઈ તાળા પટેલ મળી આવેલ હતી. જેની પૂછપરછમાં પોતે લાલપુર તાલુકાના ખટિયા ગામના…

Breaking News
0

કેશોદ તાલુકામાં ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો, વાતાવરણમાં અચાનક પલ્ટો થતાં રાત્રીના પણ ઓપનેર થ્રેશર શરૂ કર્યા

ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. વધુ વરસાદના કારણે મગફળીના પાકમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા ખેત ઉત્પાદન અને ઘાસચારામાં નુકશાન થયું હતું. અનેક ખેડૂતોને…

Breaking News
0

કાલે જામજાેધપુરનાં ધુનડા સતપુરણધામ આશ્રમે દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિતે પૂ. જેન્તિરામ બાપાનો સત્સંગ

જામજાેધપુરથી ર૧ કિ.મી.નાં અંતરે આવેલ ધુનડાનાં સત પુરણધામ આશ્રમ ખાતે કાલે દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિતે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તિરામ બાપાનાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પૂ.…

Breaking News
0

હજારો ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા ‘રામભરોસે’સંપન્ન કરી વતન તરફ રવાના થયા

ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા આ વર્ષે કઠીન, મુશ્કેલભરી અને કોઈપણ જાતની સુવિધા વિહોણી હોવા છતાં પણ શ્રધ્ધાનો દિપક જલાવી અને દૂર દૂરથી આવેલા સંખ્યાબંધ ભાવિકો હોશે-હોશે પરિક્રમાનું પુનીત…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં રાયજીબાગમાં ચાવી બનાવવા આવેલા બે અજાણ્યા શખ્સો રૂા.૧.૪૦ લાખની મતાની ચોરી કરી ગયા

જૂનાગઢ શહેરનાં રાયજીબાગ વિસ્તારમાં બનેલા એક બનાવમાં બે અજાણ્યા સરદારજી જેવા પુરૂષો એક મકાનમાં ચાવી બનાવવા જઈ અને બાદમાં રૂા. ૧.૪૦ લાખ ની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો…

Breaking News
0

જૂનાગઢ : કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની કરાઇ ઉજવણી

મુંડીયા સ્વામિ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજીત શ્રી ગોડ બ્રહ્મ સમાજની શ્રીમદ્દ ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી કથાનું રસપાન કરી રહ્યા છે. શહેરના ઝાંઝરડા રોડ સ્થિત શિવમ પાર્ટી પ્લોટ ખાતે…

1 3 4 5 6 7 10