Monthly Archives: November, 2021

Breaking News
0

હાલારના દાતા સદગૃહસ્થ દ્વારા સમર્પણ હોસ્પિટલને રૂપિયા સવા કરોડનું દાન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામના મૂળ રહેવાસી અને અગ્રણી દાતા સદગૃહસ્થ ભીખુભા વાઢેર દ્વારા વધુ એક સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે જામનગરમાં આવેલી મહત્વની એવી સમર્પણ હોસ્પિટલ માટે એક…

Breaking News
0

કોડીનારનું ગૌરવ : NEET માં ગુજરાત ફર્સ્ટ આવેલા ઋતુલ છગનું સન્માન કરાયું

કોડીનાર તા.રર કોડીનાર તાલુકાના પનોતા પુત્ર ઋતુલ છગે ૨૦૨૧માં NEETની પરીક્ષામાં ભારત લેવલે પમો અને ગુજરાત લેવલે પ્રથમ ક્રમ મેળવી કોડીનારનું ગૌરવ વધારતા શ્રી સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર ખાતે ઋતુલ…

Breaking News
0

બ્રહ્મોસ અને બરાક મિસાઈલથી સજજ INS  વિશાખાપટ્ટનમ નૌસેનામાં થયું સામેલ

ભારતના પ્રોજેકટ ૧૫ બી હેઠળ INS વિશાખાપટ્ટનમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ.૨૦૧૫માં તેને પહેલી વખત ટ્રાયલ માટે પાણીમાં ઉતારવામાં આવ્યુ હતુ.૧૬૪ મીટર લાંબા આ યુધ્ધ જહાજને હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા બાદ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી ધોરણ ૧ થી ૫ ની ૫૯૩ શાળાઓ રાબેતા મુજબ શરૂ

કોરોના વાયરસની મહામારીના કારણે શરૂઆતના સમયમાં તમામ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખી અને અગાઉ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ હળવી થતાં અને વેક્સિનેશનનું પ્રમાણ વધતા…

Breaking News
0

પરીક્રમામાં સારી રોજગારી મળી રહેશે તે આશાએ આવેલા નાના ધંધાર્થીઓ નિરાશ થયા

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો તેમજ પરીક્રમાના મેળા દરમ્યાન હજારો ભાવિકો દર વર્ષે ઉમટી પડતા હોય છે અને દુર દુરથી આવેલા ભાવિકોને લઈને નાના ધંધાર્થીઓને પણ રોજગારીનું…

Breaking News
0

પરીક્રમામાં આવેલા ભાવિકો માટે ગિરનાર મંડળના સંતોએ કરી પ્રસાદની વ્યવસ્થા

ગરવા ગિરનારની લીલી પરીક્રમા દેવ દિવાળીના દિવસથી શરૂ કરવામાં આવી હતી. તંત્રએ છુટ આપ્યા બાદ પરીક્રમા શરૂ થઈ હતી. આ પરીક્રમામાં આ વર્ષે કોઈપણ પ્રકારનું આયોજન થઈ શકયું ન હોય…

Breaking News
0

જૂનાગઢમાં ફૂટપાથ ઉપરથી લારીઓ હટાવી લેવાતા ધંધાર્થીઓમાં ભારે રોષ : આવેદનપત્ર અપાયું

જૂનાગઢ શહેરમાં ફેરીયાઓ તથા નાના રેકડી ધારકો અને ગરીબોની રોજી રોટી છિનવી લેવી હોય તેવો કારસો હાથ ધરાયો છે અને કાયદાનો દંડો પછાડી ફૂટપાથ ઉપરથી લારી ગલ્લા હટાવી લેવામાં આવેલ…

Breaking News
0

ગીરનારની લીલી પરિક્રમા અંતિમ ચરણમાં : આવતીકાલે સવારે ૭ સુધી જ ભાવિકોને પ્રવેશ અપાશે

ગીરનારની પરિક્રમામાં કલેક્ટરના આદેશ મુજબ તા.૧૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ સવારે ૭ વાગ્યા સુધી જ પ્રવેશ મળી શકશે. ત્યારપછી વનવિભાગ ગેટ બંધ કરી દેશે અને તમામે સાંજ સુધીમાં જંગલ છોડી દેવાનું…

Breaking News
0

સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વરૂનાં પાંચ બચ્ચાનો જન્મ

જૂનાગઢ શહેરમાં આવેલા અને પ્રવાસી જનતા માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે તાજેતરમાં જ સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. ત્યાં ગઈકાલે આ સકકરબાગમાં રહેલા વરૂને…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પુનમ નિમિતે ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમો

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે ર્કાતિકી પુર્ણિમા નિમિતે ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભગવાન સ્વામી નારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવેલા દેવો જયાં બિરાજમાન છે…

1 2 3 4 5 6 10