Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢમાં લારી ઘારકો અને નાના ધંધાર્થીઓ માટે રોજગારી માટેની વ્યવસ્થા નહી થાય તો ઉગ્ર આંદોલન

જૂનાગઢ શહેરમાં એક તરફ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે તો બીજી તરફ તાજેતરમાં જ ફુટપાથ ઉપરથી લારી ઘારકોને તેમજ નાના ધંધાર્થીઓને હટાવી લેવામાં આવતાં નાના ધંધાર્થીઓને રોજગારીનો જટીલ પ્રશ્ન ઉભો…

Breaking News
0

વેરાવળના ખારવાવાડમાં ચાઇનીઝની લારી ચલાવતા ખારવા યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

વેરાવળમાં ખારવાવાડ વિસ્તારમાં ચાઇનીઝની રેકડી ચલાવતા યુવાન સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી કરી એક શખ્સે છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખતા ચકચાર પ્રસરી ગઇ છે. હત્યાની જાણ થતા પોલીસ…

Breaking News
0

સોમનાથ આવતા યાત્રીકો અંધારાના લીધે પરેશાન

દેશના પ્રસિધ્ધ સોમનાથ મંદિરે પહોંચવાના શહેરના પ્રવેશદ્વાર સમા સોમનાથ બાયપાસ હાઇવે ઉપર તથા ચોકડી ઉપર હાઇમાસ્ટ ટાવર અને સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી પ્રર્વતેલ અંધારાના લીધે સોમનાથ આવતા…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાનું પૂ. સંતશ્રી મોરારીબાપુના હસ્તે થયેલ સન્માન

ભાવનગર શિશુવિહાર સંસ્થા માનવ જ્યોત ટ્રસ્ટ તેમજ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો. જેમાં ગુજરાતભરની જુદી-જુદી સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાના પ્રતિનિધિનું સન્માન…

Breaking News
0

કેશવ ક્રેડીટ સોસાયટી દ્વારા કિન્નર દિવસ નિમિતે કિન્નર સમાજનું સન્માન કરાયું

કેશવ ક્રેડીટ સોસાયટીનાં સંચાલક મંડળ દ્વારા સમાજ સમરસતાનાં સેવાયજ્ઞમાં કિન્નર સમાજને પણ સાથે જાેડવાનો વિચાર રજુ થયેલ જેને અમલમાં મુકવા માટે સોૈ પ્રથમ જૂનાગઢમાં તા.ર૦-૧૧-ર૦ર૧ને શનિવારનાં રોજ કિન્નર દિવસ હોય,…

Breaking News
0

પ્રદેશ યુવા મોર્ચાનાં આમંત્રીત સભ્ય તરીેકે હીમાંશુ ગોરાણીયાની નિમણુંક

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માની ભલામણથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા જૂનાગઢ મહાનગરનાં યુવા કાર્યકર હિમાંશુભાઈ…

Breaking News
0

માં ગૌસેવા હોસ્પિટલ અને રામદેવપીર ગૌ શાળા-કુકસવાડા આયોજીત ગૌધન જાગૃતિ અને જળ જાગૃતિનો સેમિનાર યોજાયો

કુકસવાડા મુકામે રામદેવપીર મંદિર હોલ ખાતે ગૌધન જાગૃતિ અભિયાન અને જળ જાગૃતિ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં જળક્રાંતિ અને ગૌક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા, જામકા ગામના સરપંચ,…

Breaking News
0

ખંભાળિયા તાલુકામાં આવેલા મુખ્યમંત્રીને આવકારતા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દ્વારા આવકારવામાં આવ્યા હતા. ખંભાળિયા નજીક આવેલી નયારા કંપનીમાં શિલાન્યાસ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું…

Breaking News
0

ઉના : વર્ષિદાનનો વરઘોડો

ઉનાના આંગણે દોશી પ્રેમચંદ જેચંદ પરિવારમાંથી મૌલિકભાઇ હેમેન્દ્રભાઈ દોશી સંયમ પંથે જઈ રહ્યા છે અને તેમનો ભવ્ય વર્ષિદાનનો વરઘોડો ઉનાના રાજ માર્ગ ઉપર નીકળેલો હતો. આ પ્રસંગે ઉના જૈન સંઘ…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી ધો.૧ થી પનાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ

કોરોનાનાં સંક્રમણની સામે રાજયભરમાં છેલ્લા પોણા બે વર્ષથી પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. તકેદારીનાં ભાગરૂપે આ નિર્ણય લેવાયો હતો અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજય સરકાર અને…

1 23 24 25 26 27 285