Yearly Archives: 2021

Breaking News
0

પરીક્રમામાં આવેલા ભાવિકો માટે ગિરનાર મંડળના સંતોએ કરી પ્રસાદની વ્યવસ્થા

ગરવા ગિરનારની લીલી પરીક્રમા દેવ દિવાળીના દિવસથી શરૂ કરવામાં આવી હતી. તંત્રએ છુટ આપ્યા બાદ પરીક્રમા શરૂ થઈ હતી. આ પરીક્રમામાં આ વર્ષે કોઈપણ પ્રકારનું આયોજન થઈ શકયું ન હોય…

Breaking News
0

જૂનાગઢમાં ફૂટપાથ ઉપરથી લારીઓ હટાવી લેવાતા ધંધાર્થીઓમાં ભારે રોષ : આવેદનપત્ર અપાયું

જૂનાગઢ શહેરમાં ફેરીયાઓ તથા નાના રેકડી ધારકો અને ગરીબોની રોજી રોટી છિનવી લેવી હોય તેવો કારસો હાથ ધરાયો છે અને કાયદાનો દંડો પછાડી ફૂટપાથ ઉપરથી લારી ગલ્લા હટાવી લેવામાં આવેલ…

Breaking News
0

ગીરનારની લીલી પરિક્રમા અંતિમ ચરણમાં : આવતીકાલે સવારે ૭ સુધી જ ભાવિકોને પ્રવેશ અપાશે

ગીરનારની પરિક્રમામાં કલેક્ટરના આદેશ મુજબ તા.૧૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ સવારે ૭ વાગ્યા સુધી જ પ્રવેશ મળી શકશે. ત્યારપછી વનવિભાગ ગેટ બંધ કરી દેશે અને તમામે સાંજ સુધીમાં જંગલ છોડી દેવાનું…

Breaking News
0

સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વરૂનાં પાંચ બચ્ચાનો જન્મ

જૂનાગઢ શહેરમાં આવેલા અને પ્રવાસી જનતા માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે તાજેતરમાં જ સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. ત્યાં ગઈકાલે આ સકકરબાગમાં રહેલા વરૂને…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પુનમ નિમિતે ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમો

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે ર્કાતિકી પુર્ણિમા નિમિતે ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભગવાન સ્વામી નારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવેલા દેવો જયાં બિરાજમાન છે…

Breaking News
0

જૂનાગઢ ભાજપ પરીવારે સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવ્યો

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના નેતૃત્વમાં યોજાયેલા સ્નેહમિલનમાં ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ ખાતે પહેલીવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જાેવા…

Breaking News
0

બિલખામાં ૩ વર્ષ પહેલાં થયેલ યુવાનની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

જૂનાગઢ તાલુકાના બિલખામાં ૩ વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવાઇ છે. બીલખામાં બસ સ્ટેશન પાસે આવેલી એક તમાકુની દુકાને નવા પીપળિયાનો બહાદુરભાઇ સોમાતભાઇ લાલુ(ઉ.વ.૫૩) આવ્યો…

Breaking News
0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ર૦ નવેમ્બરે દ્વારકાધીશના દર્શનાર્થે પધારશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારીખ ૨૦-૧૧-૨૦૨૧ના શનિવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જ્યાં તેઓ દ્વારકાધીશ મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન તેમજ પૂજન-અર્ચન કરી નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટના શિલાયન્સ…

Breaking News
0

જામકંડોરણાનાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક ન્યુઝનાં પત્રકાર હરપાલસિંહ ચુડાસમાનાં ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન

જામકંડોરણાનાં સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિક ન્યુઝનાં પત્રકાર હરપાલસિંહના લગ્ન પ્રસંગમાં સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ગોંડલ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), જયદીપસિંહ જાડેજા(ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા યુવા ભાજપ), માર્કેટિંગ યાર્ડ ગોંડલ…

Breaking News
0

પરિક્રમામાં ભૂલા પડેલા લોકોનું જૂનાગઢ પોલીસની ખોયા પાયા ટીમ દ્વારા પરિવાર સાથે મિલન કરાવાયું

તાજેતરમાં ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમા  દરમ્યાન ભવનાથ પોલીસને બોરદેવી ખાતેથી એક બાર વર્ષની ઉંમરની દીકરી જેન્સી અનિલભાઈ તાળા પટેલ મળી આવેલ હતી. જેની પૂછપરછમાં પોતે લાલપુર તાલુકાના ખટિયા ગામના…

1 25 26 27 28 29 285