Yearly Archives: 2021

Breaking News
0

કેશોદ તાલુકામાં ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો, વાતાવરણમાં અચાનક પલ્ટો થતાં રાત્રીના પણ ઓપનેર થ્રેશર શરૂ કર્યા

ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. વધુ વરસાદના કારણે મગફળીના પાકમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા ખેત ઉત્પાદન અને ઘાસચારામાં નુકશાન થયું હતું. અનેક ખેડૂતોને…

Breaking News
0

કાલે જામજાેધપુરનાં ધુનડા સતપુરણધામ આશ્રમે દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિતે પૂ. જેન્તિરામ બાપાનો સત્સંગ

જામજાેધપુરથી ર૧ કિ.મી.નાં અંતરે આવેલ ધુનડાનાં સત પુરણધામ આશ્રમ ખાતે કાલે દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિતે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તિરામ બાપાનાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પૂ.…

Breaking News
0

હજારો ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા ‘રામભરોસે’સંપન્ન કરી વતન તરફ રવાના થયા

ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા આ વર્ષે કઠીન, મુશ્કેલભરી અને કોઈપણ જાતની સુવિધા વિહોણી હોવા છતાં પણ શ્રધ્ધાનો દિપક જલાવી અને દૂર દૂરથી આવેલા સંખ્યાબંધ ભાવિકો હોશે-હોશે પરિક્રમાનું પુનીત…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં રાયજીબાગમાં ચાવી બનાવવા આવેલા બે અજાણ્યા શખ્સો રૂા.૧.૪૦ લાખની મતાની ચોરી કરી ગયા

જૂનાગઢ શહેરનાં રાયજીબાગ વિસ્તારમાં બનેલા એક બનાવમાં બે અજાણ્યા સરદારજી જેવા પુરૂષો એક મકાનમાં ચાવી બનાવવા જઈ અને બાદમાં રૂા. ૧.૪૦ લાખ ની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો…

Breaking News
0

જૂનાગઢ : કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની કરાઇ ઉજવણી

મુંડીયા સ્વામિ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજીત શ્રી ગોડ બ્રહ્મ સમાજની શ્રીમદ્દ ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી કથાનું રસપાન કરી રહ્યા છે. શહેરના ઝાંઝરડા રોડ સ્થિત શિવમ પાર્ટી પ્લોટ ખાતે…

Breaking News
0

સોમનાથ-કોડીનાર પ્રસ્તાવીત નવી રેલ લાઇનનો સર્વે કરવા દેવા રેલબાબુઓની માંગ, જયારે ખેડૂતોએ ‘જાન દેંગે જમીન નહીં દેંગેનું’ સુત્ર દોહરાવ્યું

સોમનાથ-કોડીનાર વચ્ચે ખાસ બ્રોડગેજ લાઇન નાંખવાના કોમર્શિયલ રેલ પ્રોજેકટ સામે ખેડૂતો જાેરદાર વિરોધ કરી રહયા છે. ત્યારે આ વિવાદનો ઉકેલ લાવવા માટે ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટરની ખેડૂતોના પ્રતિનિધિ મંડળ…

Breaking News
0

વલ્લભ પદયાત્રા સંઘ દ્વારા  રાજકોટથી નાથદ્વારા સુધી પદયાત્રા યોજાશે

શ્રી વલ્લભ પદયાત્રા દ્વારા સતત ૧પમી વાર રાજકોટથી શ્રીનાથજી પદયાત્રાનું વિના મુલ્યે આયોજન કરવામાં આવ્યું છે. તા. ૪-૧ર-ર૧ને શનિવારનાં રોજ પ્રારંભ થનાર અંદાજે પપ૦ કિમીની અને ૧૪ દિવસની પદયાત્રા સંપૂર્ણ…

Breaking News
0

અંધ કન્યા છાત્રાલયમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તેમજ જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંધ કન્યા છાત્રાલયમાં તમામ કેટેગરીના દિવ્યાંગો માટે બીજા વેક્સિનેશન ડોઝ માટે આયોજન કરવામાં…

Breaking News
0

સોમનાથ ચોપાટીએથી પોલીસને મળી આવેલ દોઢ વર્ષની માસુમ બાળકીનું ભિક્ષાવૃત્તિ કરાવવા માટે નાગપુરથી અપહરણ થયાનો ઘટસ્ફોટ

સોમનાથના સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલ મહારાષ્ટ્રના શંકાસ્પદ યુવકને પકડી લેવાયાના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં પરપ્રાંતીય યુવકે ભિક્ષાવૃત્તિ માટે માસુમ બાળકીનું ગત…

Breaking News
0

વિધાતાએ સાતમાં ધોરણથી અભ્યાસ છોડાવ્યો, શોખે અરવિંદભાઈના ચિત્રોને દ્વારકાધીશ મંદિર સુધી પહોંચાડ્યા

આપણા સમાજમાં સાચું જ કહેવાયું છે કે, જે માણસ પોતાની સૌથી મોટી આવડત એવા શોખ પાછળ ભાગે છે તેને સફળતા અવશ્ય મળીને જ રહે છે. પરંતુ કમનસીબે ઘણાં એવા લોકો…

1 26 27 28 29 30 285