Yearly Archives: 2021

Breaking News
0

લોહાણા મહાપરિષદના અધ્યક્ષ સતિષ વિઠ્ઠલાણીનું જૂનાગઢમાં ભવ્ય સન્માન : વિવિધ કાર્યક્રમો યોજાયા

લોહાણા મહાપરિષદના અધ્યક્ષ તરીકે સતિષભાઈ વિઠલાણીની નિમણુંક થયા બાદ તેઓએ ગુજરાત લોહાણા સમાજની એકતા, સંગઠન અને વિકાસની ધારા વહેતી રહે તે માટે તેમજ વધુને વધુ જ્ઞાતિબંધુનું સંગઠન મજબુત બને તેવું…

Breaking News
0

જૂનાગઢમાં સોની કારીગર રૂા. ૮ લાખનું કરી ગયો !

જૂનાગઢનાં રાયજીબાગમાં રહેતા સોની વેપારીને તેનાં જ કારીગરે ‘બુચ’ મારી દીધું હતું અને રૂા. ૮ લાખનું સોનુ ઓળવી જઈ પલાયન થઈ ગયો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો…

Breaking News
0

૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો શરૂ થશે

કોરોના મહામારી વિરૂદ્ધ જંગમાં ભારત નિર્ણાયક મુકામે પહોંચતા દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી ચૂક્યુ છે. ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો શરૂ કરાશે. આ પહેલા…

Breaking News
0

ગિરનાર જંગલની ૨૨૦૦ ફુટ ઉંચાઇએ સ્થિત મોટી છીપ્પર સુધી ટ્રેકીંગ યોજાયું

જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા બિન નિવાસી પર્વતારોહણ તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૧૦ જાન્યુઆરીને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં રમત-ગમત વિભાગના અધિકારી, કર્મચારી તથા વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો…

Breaking News
0

ભારત વેકસીનનો મોટો સપ્લાયર દેશ બની શકે છે

કોરોના મહામારી વચ્ચે વિશ્વને તેની વેકસીનની ભારે આતુરતા છે. એવામાં વેકસીનને લઈને અનેક દેશો ભારત તરફ નજર દોડાવી રહ્યા છે. ભારત વેકસીનનાં ઉત્પાદન અને તેની સપ્લાય માટે સજ્જ છે. બ્રાઝીલ,…

Breaking News
0

નવી ટુરીઝમ પોલીસીની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાત રાજયમાં ગત માર્ચ મહિનામાં ટુરીઝમ પોલીસીની મુદત પૂર્ણ થઈ હતી અને દરમ્યાન લોકડાઉન અને કોરોના સંક્રમણને લઈ આ જુની પોલીસી ૩૧ ડીસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી વિજય…

Breaking News
0

બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત સૂત્ર સ્પર્ધા યોજાઈ

બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહના ત્રીજા દિવસે મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન  હેઠળ  પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર  કેશોદ દ્વારા આંગણવાડી કેન્દ્ર ૪૯ માં…

Breaking News
0

કેશોદ : અગતરાયની વિનય મંદિર સ્કુલમાં શિક્ષણકાર્યનો પ્રારંભ

સતત દસ મહિનાઓથી કોરોના મહામારીને કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ હતું જેના કારણે બાળકો ઓન લાઇન શિક્ષણ મેળવી રહ્યા હતા પરંતુ લાંબા સમય સુધી આ વસ્તુ શક્ય ન હોવાના કારણે બાળકોના…

Breaking News
0

કેશોદનાં નિલકંઠ મહાદેવ મંદિરે અન્નકુટ દર્શન યોજાયા

કેશોદના નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં  એકવિસ દિવસ અન્નપુર્ણા માતાજીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકવીસ દિવસ સુધી…

Breaking News
0

એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમીતીની બેઠક મળી

ઉતરાયણ એટલે કે પતંગોનું પર્વ નજીક હોય, પતંગ પ્રેમીઓ આ તહેવારને ઉજવવા થનગની રહ્યા છે. ત્યારે વર્તમાન કોવિડ મહામારીની ગાઈડલાઇનનું પાલન થાય તેમજ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે એ…

1 263 264 265 266 267 285